Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934 Author(s): Nagin Mansukhbhai Parikh Publisher: Nagin Mansukhbhai Parikh View full book textPage 4
________________ સદગુરૂદેવ વિજયશાન્તિ સૂરિશ્વરે નમો નમ: - વર્તમાન જૈન જગતના શ્રી સંઘ મા જગદ્દગુર સુરિસમ્રાટ ગીરાજ શ્રીમદ્ વિજયશાન્તિ સૂરિશ્વરજીએ પૂર્વાચાર્યોના પગલે ચાલી શ્રી કેસરીયાજી તીર્થની રક્ષા માટે કમ્મર કસી છે તેવી જ રીતે જન શાસનના સૂરિશ્વરે, મુનિશ્વરે આવી ધ -નાયકે ધમ” રક્ષા વૃદ્ધિ અર્થે આત્મભાગ અને આત્મભોગ આપવા તત્પર થાઓ અને વિશ્વ માં વીરધર્મને વિજય વાવટો ફરકાવી જન ધર્મને પુનરાધાર કરવા યશસ્વી બને એવી શુદ્ધ હૃદયની ભાવના સાથે પૂજ્ય ગુરૂદેવ શ્રીમદ્ વિજયશાતિ સૂરિશ્વવરજીએ સ્વપ્ન સૃષ્ટિમાં આપેદા આદેશ અનુસાર આ લઘુ પુસ્તક ફકત સાત જ દિવસમાં તૈયાર કરી સફળ ચતુર્વિધ સંઘને સમર્પણ કરવા ભાગ્યશાળી થયો છું તેથી ગુરૂદેવ ની અમીદષ્ટિ મ ટે તેઓ પૂજ્યશ્રીને આભાર માની અતી દલાસ થ. ગુરૂદેવને કે ટાન કટિવાર વંદના કરી કૃતાર્થ થાઉં છું અને તેઓ શ્રી તેમની સુસાધનામાં સફળ થાઓ અને વિશ્વ વન સર્વ મનુષ્ય ના હૃદયમાં તેઓશ્રીને વિશ્વપ્રેમને સિદ્ધાંત પ્રસરે અને સર્વ જીવોનું કલ્યાણ થાઓ એમ શુદ્ધ અંત:કરણથી ઈચ્છું છું. જૈન શાસન સદા જયવંતુ વતે વીર ભકત વીશ. આ બુક (સંઘેન્નતિનું સુંદરસ્વરૂપ) પ્રકાશનને અંગે સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજીના પરમ ભકત મમ ધમ પ્રેમી શેઠ વરચંદ ગેહળદાસ ભગતના સુપુત્ર ધર્મવીર ભાઈશ્રી શા. શાત લાલ વીરચંદ ભગતે પાંચસે બુકે અગાઉથી ખરીદ કરેલી છે તે માટે તેઓશ્રીને આભાર માનું છું અને તેઓને દેવ ગુરૂ ધર્મ પ્રત્યેનો પ્રેમ–ભકત સદા કાયમ રહે એમ ઇચ્છું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 54