Book Title: Sadbodh yane Dharmnu Swarup
Author(s): Kanji Shamji Satiya
Publisher: Hansraj Ghelabhai Satiya

Previous | Next

Page 12
________________ AAKASONSOOOOOOOO પૂ. માતુશ્રીને મહાન ઉપકાર છે મને જૈન ધર્મ ઉપર સાચી શ્રદ્ધામાં મારા પૂ. માતુશ્રી નિમિત્ત છે. કારણ પૂજ્ય માતુશ્રીએ પિતાના જીવનકાળ દરમ્યાન કપરા કાળમાં પણ ધર્મને મૂકયો નથી, વ્રત-પચ્ચકખાણ કરતાં જ હતાં. શરીરમાં વેદનીય કમેને ઉદય ચાલુ છતાં પણ તપને મૂક્યું ન હતું. અંત સમયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા ત્યારે પણ રાત્રિ તિવિહારના પશ્ચફ ખાણમાં હતાં. એમનું * જીવન જોતાં મને પણ ધર્મ ઉપર શ્રદ્ધા થઈ જેથી પ્રથમ દર્શને સો જૈન ધર્મ” નામનું પુસ્તક આ પહેલાં લખીને બહાર પાડેલ હતું. OOooooOOOOOOOXOKOKOXOXOOOOOOOOOOOOOOOOOOO -સંપાદક

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 504