________________
પ્રશ્ન રર - ઘાતકીખંડમાં મેરુપર્વત કેટલાં છે અને તેની ઊંચાઈ કેટલી? ઉત્તર - ધાતકીખંડમાં મેરુપર્વત બે છે. એક મેરુપર્વત પૂર્વ ધાતકીખંડનાં મધ્યભાગમાં છે. અને એક મેરુપર્વત
પશ્ચિમ ધાતકીખંડનાં મધ્યભાગમાં છે. તે મેરુપર્વતની ઊંચાઈ ૮૫0 યોજન છે. પ્રશ્ન ૨૩ - જંબૂદ્વીપના મેરુપર્વત અને ધાતકીખંડના મેરુપર્વતની ઊંચાઈમાં શું તફાવત છે? ઉત્તર - જંબૂદ્વીપમાં
ધાતકી ખંડમાં મેરુપર્વત મૂળથી સમભૂમિ સુધી
મેરુપર્વત મૂળથી સમભૂમિ સુધી ૧0 યોજન ઊંચે.
૧0 યોજન ઊંચે સમભૂમિથી નંદનવન સુધી
સમભૂમિથી નંદનવન સુધી પO યોજન
પO યોજના નંદનવનથી સોમનસવન સુધી
નંદનવનથી સોમનસવન સુધી ૨,૫O યોજન
પપપળ યોજના સોમનસવનથી પંડગવન સુધી
સોમનસવનથી પંડગવન સુધી ૩૬,CO યોજન
૨૮) યોજના કુલ-૧,000 યોજન
કુલ ૮૫O યોજન પ્રશ્ન ૨૪ - જંબુદ્વીપનાં મેરુપર્વત તથા ધાતકીખંડના મેરુપર્વતનાં વિસ્તારનો તફાવત શું છે? ઉત્તર - જંબૂદ્વીપ
ધાતકી ખંડ મૂળ વિસ્તાર – ૧૦૯૦-૧૦/૧૧ યોજના
૯૫O યોજન સમભૂમિ વિસ્તાર - ૧૦૦ યોજના
૯૪જી યોજન નંદનવન વિસ્તાર - ૯૯૫૪-૫/૧૧
૩૮O યોજના સોમનસવન વિસ્તાર – ૪ર૭ર-૮/૧૧
૪) યોજન શિખર વિસ્તાર – ૧0 યોજના
૧OO યોજના નોંધ - જંબુદ્વીપનાં મેરુની અગિયાર યોજને ૧ યોજન પહોળાઈ ઘટે, ધાતકીખંડનાં મેરુની દશ યોજને ૧ યોજન ઘટે. પ્રશ્ન રપ - ધાતકીખંડમાં કર્મભૂમિનાં કેટલાં ક્ષેત્ર છે? ઉત્તર - ધાતકીખંડમાં કર્મભૂમિના ૬ ક્ષેત્ર છે. પૂર્વાર્ધમાં ત્રણ ક્ષેત્ર ભરત - ઐરવત - મહાવિદેહ, પશ્ચિમાર્ધમાં ત્રણ
ક્ષેત્ર ભરત - ઐરાવત - મહાવિદેહ એમ કુલ છ ક્ષેત્ર છે. પ્રશ્ન ર૬ - ધાતકીખંડમાં અકર્મભૂમિનાં ક્ષેત્ર કેટલો છે? ઉત્તર - ધાતકીખંડમાં અકર્મભૂમિનાં ૧ર ક્ષેત્ર છે. બે હૈમવત, બે હૈરયવત, બે રિવર્ષ, બે રમ્યફવર્ષ, તેમજ બે
દેવકર અને બે ઉત્તરકુરુ જે મહાવિદેહક્ષેત્રમાં સમાવિષ્ટ થઈ જાય છે. એટલે સ્વતંત્ર ૮ ક્ષેત્ર અકર્મભૂમિના
છે. અને ચાર અકર્મભૂમિનાં ક્ષેત્ર માવિદેહમાં અંતર્ગત કરેલ છે. એટલે કુલ ૧ર છે. પ્રશ્ન ૨૭ - ધાતકીખંડમાં કેટલી વિજય છે? ઉત્તર - ધાતકીખંડમાં ૬૮ વિજય છે. ૩૪ વિજય પૂર્વાર્ધમાં અને ૩૪ પશ્ચિમાર્ધમાં રહેલ છે. ટૂંકમાં જંબૂદ્વીપમાં જેટલા ક્ષેત્ર-પર્વત આદિ છે તેનાથી બમણા (Double) ક્ષેત્ર અને પર્વત ધાતકીખંડમાં છે.
અઢીદ્વીપની ઐશ્વર્યતા!
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org