Book Title: Prabuddha Jivan 2009 01 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 3
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 વર્ષ : (૫૦) + ૧૯ અંક : ૧ ૭ તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ૭ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૭ ૭ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/- ૭ માનદ્ તંત્રી : ધનવંત તિ. શાહ ગાંધી બાપુ! દંડો લઈને હવે તો આવો! કૃષ્ણ જન્મ કાલિંદી તટ, સોરઠ તટ હત પ્રાણ હુએ, સોરઠ તટ જન્મે મોહન, કાલિંદી તટ હત પ્રાણ હુએ, ગગન વિહારી ગરુડ વર્તુમ, કિસ ધરતી પર આન ચડે ? પક્ષ હિન કી ભૂમિ હમારી, યહાઁ કહાઁ તુમ ભૂલ પડે ? છૂટક નકલ રૂા. ૧૦/ દુલેરાય કારાણી (‘ગાંધી બાવની’માંથી) પૂ. બાપુ! તમને વિદાય કર્યાને આજે ૬૧ વર્ષના વહાણા વાઈ બાણ ચડાવવા કહ્યું હતું તેમ તમે તમારા બૌધિક જ્ઞાનની તો ઐસી ચૂક્યા, તમને વદાય કર્યા પછી આ દેશે ઘણી ભૌતિક પ્રગતિ કરી છેતેસી કરીને તમારો દંડો ગોફણની જેમ પેલા ગુંડાઓ તરફ ઘૂમાવો ? સાચું બોલજો હો બાપુ, તમે તો સત્યના પૂજારી છો. ‘તમારા એક ગાલે કોઈ તમાચો મારે તો તમારો બીજો ગાલ ધરજો,’ એમ ઈશુએ કહ્યું હતું પણ બીજા ગાલે પણ પેલો ‘કોઈ’ તમાચો મારે તો શું કરવું એવી કોઈ ઈન્સ્ટ્રક્શન કે ઉપદેશ ઈશુએ આપ્યો હોય એવું કાંઈ વાંચવામાં નથી આવ્યું. આ અંકના સૌજન્યદાતા શ્રીમતી નિર્મળાબેન ચંદ્રકાંત ડી. શાહ સ્મૃતિઃ સ્વ. કુમારી સ્મિતા શાહ અને હર્નિશ શાહના સ્મરણાર્થે તો આજે અમારી ભારત માતાની આ આતંકવાદી-ઓએ છેડતી કરી છે, તમાચા માર્યા છે, બોલો અમે શું કરીએ ? આ સંજોગોમાં પ્રજા જ્યારે ત્રસ્ત છે બાપુ ! એક પ્રશ્ન પૂછું ? બે અદબી માફ, તમે પૂ. બા સાથે ગીતાના સ્થિતપ્રજ્ઞ ભાવથી ચાલતા હો, પૂ. બા પણ તમારી સાથે મીઠી મીઠી વાતો કરતા હોય અને એકાએક કોઈ ગુંડો પ્રગટ થઈને અમારા એ પૂ. બાનો હાથ પકડે તો તમે પતિ પુરુષ શું કરો ? તમે પેલા ગુંડાને એમ તો ન કહોને કે ‘લે ભાઈ, મારો આ દંડો લે તને તારા રક્ષણ માટે કામ આવશે.’ કે ગીતાનો સ્થિતપ્રજ્ઞ ભાવ કોરાણે મૂકી, કૃષ્ણે અર્જુનને બાપુ... રામ ધનુષ્ય, સત્ય અને વચન પાલનને લઈને, કૃષ્ણ સુદર્શન ચક્ર અને કર્મ-કર્તવ્ય તેમજ ભક્તિનો આદર્શ લઈને, ઇસુ પ્રેમ અને ક્ષમાનો સંદેશો લઈને, મહંમદ પયગંબર સાહેબ સમાનતા, બંદગી, અને દાનનો આદર્શ લઈને, સોક્રેટીસ ડહાપણના વિચારો લઈને અને ગાંધી બાપુ તમે તો આ બધાંના સરવાળા જેવા આ ભારતની ધરતી પર પધાર્યા. આવા તો અનેક મહાપુરુષો આ ધરતી ઉપર અવતર્યા, પરંતુ કૃષ્ણને તીર, ઈશુને વધ સ્તંભ, સોક્રેટીસને ત્યારે, અત્યારે અમારા દેશ નેતાઓ તો પોતાની ચર્ચા સુરક્ષા અને ઝેરનો પ્યાલો અને તમને ગોળી... ટાપટીપમાં વ્યસ્ત છે. એમની ટાપટીપમાં શોભે એવા શણગાર શોધીને એ શણગાર એમને પહેરાવવા માટે આક્રોશભરી પ્રજા હવે જાગી રહી છે. આ અંદરના આતંકવાદીઓથી અમારું લોહી ગરમ થઈ રહ્યું છે. પણ ભોળા ભારતીયજનોને પોતાની મીઠી મીઠી વાણી અને ધનની વહેંચણીથી એ લોહીને ઠંડું કરવાની એ બધામાં ગજબની આવડત છે. અમારા અંદરના આતંકવાદીઓ તો નેતા-અભિનેતાનું અદ્ભુત મિશ્રણ છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28