Book Title: Prabuddha Jivan 2009 01
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 2
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ યમન ગાંધીજી અને રાવજીભાઈ સ્થિર રહે છે. સાપ રાવજીભાઈ ચાદર ઊંચકે છે. ઠીકઠીક વજન આગળ વધતો નથી. પણ ચાંદનીમાં ક્યાંય જતો છે. જોરથી ચાદર એ દૂર ફેંકી દે છે. સાપ ચાદરમાંથી ગાંધી ગંગા પણ દેખાયો નહિ. પીઠ અને ચાદરવચ્ચે છુપાયો બહાર આવે છે. રાવજીભાઈ વગેરે એને પકડે છે હશે? રાવજીભાઈ ધીમેથી કહે છે, બાપુજી, આપ અને દૂર નાખી આવે છે. લાગતો ચમત્કાર સહેજ પણ હાલતા નહિ. છાપાંએ વાત ચગાવીઃ “મહાત્માજીને મસ્તકે સાબરમતી આશ્રમમાં સાંજની પ્રાર્થના પૂરી હું તો નથી હાલવાનો, પણ તમે શું કરો નાગ ધરેલી ફેણ.’ લોકમાન્યતા છે કે નાગ મસ્તક થઈ છે. કિનારાને ઘસાઈને સાબરમતીના નીર છો ? પર ફેણ ધરે તો માણસ ચક્રવર્તી થાય. આ બધી ખળખળ વહી રહ્યાં છે. આકાશમાં વસંતની પૂર્ણિમા હું આ વાળેલી ચાદરના ચાર ખૂણા પકડીને ચમત્કારની રીતે દંતકથા ચાલી. પણ મોટામાં મોટો ખીલી છે. તેને દૂર ફેંકી દઉં છું. સાપ તેમાં હશે તો ચાદર ચમત્કાર ગાંધીજીના ને નાગના પ્રસંગમાં એ હતો પ્રાર્થના પછી એક બિછાનામાં તકિયા પર સાથે દૂર પડશે અને ચાલ્યો જશે. પણ આપ કે તેઓ શાંત ચિત્તે સ્વસ્થતાથી રૂંવાડું પણ ન ફરકે જમણા હાથનો ટેકો રાખી ગાંધીજી આડા પડ્યા હાલશો નહિ. એ રીતે, જે સ્થિતિમાં પડ્યા હતા તે સ્થિતિમાં પડ્યા છે. તેઓ ઉઘાડે શરીરે છે. ઠંડી લાગશે એમ માની હું નહિ હાલું, પણ તમે સાચવશો. રહ્યા. ઉમાશંકર જોશી બા એમને એક ચાદર ચોવડી કરીને ઓઢાડે છે. ચાદરનો અર્ધો ભાગ પીઠ પાછળ છે. સર્જન-સૂરિ સામે રાવજીભાઈ બેઠા છે. વાતો કરતાં કૃતિ કર્તા પૃષ્ઠ ક્રમાંક રાવજીભાઈની નજર બરડા પરની સફેદ ચાદરમાં (૧) ગાંધી બાપુ! દંડો લઈને હવે તો આવો! ડૉ. ધનવંત શાહ (૨) ભવિષ્યવાણી ડૉ. રણજિત પટેલ પડેલી કાળી ભાત પર જાય છે. અરે કાળો સાપ! મહાત્મા ગાંધી અને પંચ મહાવ્રત ડૉ. યોગેન્દ્ર પારેખ સાપ ચાદર ઉપર થઈ ગાંધીજીના બરડા પર ચડે (૪) મુંબઈ જેન યુવક સંઘના ૮૦માં વર્ષમાં છે અને બીજી બાજુ ઊતરવા ડોક લંબાવે છે. પદાર્પણ નિમિત્તે યોજાયો ભવ્ય સમારોહ કેતન જાની રાવજીભાઈનું ધ્યાન વાતમાંથી ખસે છે એ શ્રી મુ. જે. યુ. સંઘ : પ્રાપ્ત થયેલ અનુદાનની યાદી ........ જો ઈ–અને પોતાને પણ કાંઈક હોય એમ (૬) શું ગાંધીજી ભારતીય તત્ત્વજ્ઞાન જાણતા ન હતા? પ્રા. પ્રતાપકુમાર જે. ટોલિયા લાગવાથી–ગાંધીજી પૂછે છેઃ શું છે? | (૭) જયભિખ્ખું જીવનધારા ડૉ. કુમારપાળ દેસાઈ રાવજીભાઈનો જીવ અદ્ધર થઈ ગયો છે. (૮) જૂજવાં રૂપ મનનાં શ્રી શાંતિલાલ ગઢિયા ૨૦ ગાંધીજી હાલ્યા તો સાપ ડંખવાનો. પોતે ભયથી (૮) શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૩ પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ કંઈ બોલે તો હાજર રહેલા ભડકશે. ધીમેથી એ (૧૧) સર્જન સ્વાગત ડૉ. કલા શાહ ૨૫ જવાબ આપે છે. કાંઈ નહિ, એ તો સાપ છે. (૧૨) જૈન પારિભાષિક શબ્દકોશ ડૉ. જીતેન્દ્ર બી. શાહ (૧૩) પંથે પંથે પાથેય એક અમૂલ્ય સલાહ વિજયાલક્ષ્મી પંડિત ૨૮ સાંભળીને બા વગેરે ચિંતાથી ઊઠે છે, પણ ક્રમ (૩) ૧૧ પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના •૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $15) •૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) ૫ વર્ષનું લવાજમ રૂ. ૫૫૦/-(U.S. $ 65) • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦-(U.S. $120) કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂ. ૨૦૦૦/-(U.S. $ 150) • ક્યારેય પણ જાxખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર “પ્રબુદ્ધ જીવન પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપણે પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રનો, આજીવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વેચારિક મહાનુભાવોને ‘પ્રબુદ્ધ જીવન' વિના મૂલ્ય પ્રત્યેક મહિને અર્પણ કરાય છે. • આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ “પ્રબુદ્ધ જીવનને સદ્ધર કરવા ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. •વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. •“પ્રબુદ્ધ જીવન નિધિ” અને “કન્યા કરિયાવર આજીવન લવાજમ' આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં આવશે. •ચેક “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામે મોકલશો.કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ Dમેનેજર • Website : www.mumbai_jainyuvaksangh.com • email: info@mumbai_jainyuvaksangh.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28