________________
૨૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ આંખમાંથી દડદડ આંસુ નીકળે. ચાર બહેનોમાં મોંજોણાં જેવો એક એ પછી ભીખાલાલને માસી મરી ગયાના સમાચાર મળ્યા. એ આ છોકરો અને તે પણ અળવીતરો, શરમાળ, ખાઉધરો, નબળો જાણીને આંખમાં આંસુ આવ્યા હતા કે નહીં, એ તો ભીખાલાલમાંથી અને કજિયાવાળો. અરે, ન જાણે આ નમાયા અકોણા બાળકને કોમ સાહિત્યકાર બનેલા ‘જયભિખ્ખ'ને યાદ નહોતું, પરંતુ જીવનભર એમને જાળવશે? અંતરની દયા-માયા વિના આ રીસના છોડને કોણ ઉછેરશે? જ્યારે કોઈનાં માસીના અવસાનના સમાચાર સાંભળવા મળે ત્યારે
અનુભવી સગાંઓ આ વાત સમજી ગયા. એમને થયું કે જ્યાં સુધી જેટલો સંતાપ થતો, એટલો સંતાપ કે એટલું દુઃખ કોઈની માતાના આ છોકરો નજર સામે છે ત્યાં સુધી આંખમાંથી આંસુ અટકવાના અવસાનથી થતાં નહીં.
(ક્રમશ:) નથી. એના તરફનું વહાલ એના જીવને મુંઝવે છે અને તેથી જીવ જતો ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, નથી. આથી ભીખાલાલને સમજાવી, ખાવાનું અને રમકડાં ખોળામાં અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૬૭૫ ભરાવીને મોસાળ મોકલી આપ્યો.
મો. ૦૯૮૨૪૦૧૯૯૨૫.
જૂજવાં રૂપ મનનાં
શાંતિલાલ ગઢિયા મન ચંચળ મર્કટ છે.
અને નિરીક્ય પણ મન. આ અસંભવ છે. ઉદાહરણાર્થ, શોક, પ્રેમ કે મન જ મનુષ્યનો મિત્ર અને શત્રુ છે.
ક્રોધની પરિસ્થિતિમાં વ્યક્તિને કેવો માનસિક અનુભવ થઈ રહ્યો છે, મુક્તિ અને બંધનનું કારણ મન છે.
એ જાણવા વ્યક્તિએ મનને જ કામે લગાડવું પડે છે અને એમ કરવા સુખદુઃખ તો મનના ખેલ છે.
જતાં પેલો માનસિક અનુભવ ચાલ્યો જાય છે. બીજા શબ્દોમાં કહીએ જેણે મન જીત્યું એણે જગ જીત્યું.
તો, મનોવ્યાપાર ચાલુ હોય અને મનોવ્યાપારનું નિરીક્ષણ કરવું, એ મન વિષે શાસ્ત્રકારો, સંત-મહાત્માઓ, ચિંતકો, સાહિત્યકારો, યંત્રના ગતિશીલ ચક્રને પકડવા જેવું દુષ્કર છે. ચક્રની ગતિ સમજવા જ્ઞાનીઓ ઉપરકથિત વિધાનો કરે છે, તો ય આજપર્યંત મનનો તાગ ચક્રને થંભાવવું પડે. એમ અહીં મનોવ્યાપારનો અંત આવે ત્યારે જ પૃથ્વી પર કોઈ પામી શક્યું નથી, મનોવિજ્ઞાન સુદ્ધાં નહિ. તેનું કારણ સ્મૃતિના આધારે વ્યક્તિ એનું સ્વરૂપ જાણવા કોશિશ કરે છે. તેથી છે મનનું જટિલ સ્વરૂપ.
સ્વ-મન-નિરીક્ષણ પદ્ધતિની ટીકા થઈ કે એ તો “પશ્ચાત્ નિરીક્ષણ” મન + શરીર = માનવ, એ સાદું સૂત્ર સ્વીકારીએ તો તેમાં શરીર (Retrospection) છે. અનુભવ ચાલ્યો જાય પછી વ્યક્તિ એનો ઈન્દ્રિયગમ્ય છે. અર્થાત્ ઈન્દ્રિયો વડે તેનું અસ્તિત્વ અનુભવી શકાય અહેવાલ આપે છે. આમ કરવામાં સ્મૃતિદોષ કે હકીકતદોષ રહી જવાનો છે, પણ મન ઈન્દ્રિયગમ્ય નથી. તે આનુભવિક કે પ્રયોગમૂલક (em- પૂરો સંભવ છે. pirical) પદાર્થ પણ નથી. જો એમ હોત તો પ્રયોગશાળાના ટેબલ વળી વ્યક્તિ પોતાના વિષેના નકારાત્મક ખ્યાલો છુપાવી સારું પર એનો પદ્ધતિસર અભ્યાસ થઈ શકત. વસ્તુતઃ મન આંતરિક છે, સારું જ કહેશે. આમ તાટશ્યનો લોપ થવાથી માહિતી વિશ્વસનીય અને જે આંતરિક હોય એનું નિરીક્ષણ કરવું કઈ રીતે?
રહેતી નથી. - ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જે વિદ્વાનો મનોવિજ્ઞાનને ‘પૂર્ણ સ્વ-મન-નિરીક્ષણ બાહ્ય નિરીક્ષણ (Observation) જેટલું વિજ્ઞાન'નો દરજ્જો આપવા ખૂબ ઉત્સાહી હતા, તેમણે એક પદ્ધતિ વસ્તુનિષ્ઠ (Objective) હોતું નથી. ટેબલ પર પડેલા લોખંડના ટુકડાને શોધી હતી : સ્વ-મન-નિરીક્ષણ (Introspection). અમુક બે વિજ્ઞાનીઓ લોખંડ જ કહેશે, પણ ક્રોધનો અનુભવ કરતી બે પરિસ્થિતિમાં વ્યક્તિના વિચારો અને ભાવો અમુક પ્રકારના હોય છે. વ્યક્તિઓ સ્વનિરીક્ષણ દ્વારા જે માહિતી આપશે તેમાં નોંધપાત્ર ભિન્નતા બીજી વ્યક્તિ આ બધું જોઈ-જાણી શકતી નથી, સિવાય કે એનું બાહ્ય હશે, કેમકે વ્યક્તિના અંગત ભાવો, અભિપ્રાયો, પૂર્વગ્રહો વગેરે તેમાં વર્તન, હાવભાવ વગેરે ખબર પડે. અનુભવમાંથી પસાર થતી વ્યક્તિ પ્રવેશી જાય છે. પોતે પોતાના મનની ભીતર ડોકિયું કરી મનના આંતરપ્રવાહોની નોંધ વિશેષતઃ વિરોધનો સૂર મનોવિશ્લેષણવાદ તરફથી આવ્યો. આ લે, એ જ એક માર્ગ બચે છે. આમ સ્વ-મન-નિરીક્ષણ એટલે માનસિક વિચારધારાનો પ્રણેતા સિઝંડ ફ્રોઈડ (૧૮૫૬-૧૯૩૯) ગણાય છે. અનુભવના સ્વરૂપ પ્રત્યે વ્યક્તિ પોતે ધ્યાન આપે છે. મુશ્કેલી એ છે કે તે કહે છે, “જ્ઞાત મનના અનુભવનું સ્વનિરીક્ષણ કદાચ થઈ શકે, પણ અંતર્મુખ થઈને સ્વનિરીક્ષણ કરવું એ દર્પણમાં મુખ જોવા જેટલી સરળ મનના અજ્ઞાત પ્રદેશનું શું?' વાચકે મનના ત્રણ સ્તર-જ્ઞાત, અર્ધજ્ઞાત ક્રિયા નથી, કારણ કે વ્યક્તિએ ધ્યાનને બે વિભાગોમાં વહેંચવું પડે અને અજ્ઞાત (Conscious, sub-Conscious and Unconછે. મન સ્વયં દૃષ્ટા અને દૃશ્ય વિષય બને છે. નિરીક્ષણ કરનાર મન scious) સમજી લેવા જરૂરી છે.