________________
૧૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ યુગો અને શતાબ્દિઓ પછી પણ ક્યાંય જોવા મળતું નથી! શું દેખાય છે? ‘વણભાલાં વણબરછી, વણ તલવાર વણ તો...!
એ જ ને કે, આમ ભારતીય તત્ત્વજ્ઞાનને માત્ર જાણ્યું જ નહીં, તારું કટક કાળો કોપ, વણ હથિયારે વાણિયા!'
‘ઈશાવાસ્ય ઉપનિષ’માં તેમણે જ નવાજેલા જીવન આદર્શ મુજબ (શ્રી મેઘાણી)
ગાંધીજીએ પોતે “જીવી પણ જાણ્ય' અને તનુસાર સારા યુગને ગાંધી તેરા નામ મૈને દૂર દૂર સુના,
જીવાડી, શીખવાડી પણ જાયું! એટલું જ નહીં, માત્ર જીવી-જીવાડીને દુનિયા ડોલ ડોલ ઊઠી...”
જ નહીં, પોતાના અપ્રતિમ બલિદાનમય જીવનોત્સર્ગ દ્વારા, એ જ (શ્રી દુખાચલજી) ધર્મસમન્વયના જાણે દૃષ્ટાંતરૂપે, મરીને ય તે સિદ્ધ કરી બતાવ્યું !! –આવી તો કંઈ કંઈ બિરદાવલીઓ, પ્રશસ્તિઓ ગાંધીજીની તેમણે વિશ્વ વિચારોને આવવા દેવાના ભારતીય સંસ્કૃતિના ઉદાર કેટકેટલા કવિઓએ લખી અને ગાઈ!!
દ્વારોને ખુલ્લા રાખ્યા અને છતાં ભારતની ધરતી પર રહ્યા. શ્રી કૃષ્ણની ગીતાનો “અનાસક્તિયોગ' તો તેમણે અપનાવી
ની ગીતાનો અનાસનિયોગ' તો તેમણે અપનાવી દેહથી મર્યા છતાં પોતાના એ તત્ત્વ-વિચાર દ્વારા જીવતા રહ્યા. લીધો, પરંતુ હિંસક શસ્ત્રાસ્ત્ર પ્રતિકાર તેમણે વિવેકથી અપનાવ્યો તેમના એ ભારતીય તત્વજ્ઞાન-આધારિત, ત્યાગના, સંયમના, નહીં, એ તેમની “અહિંસક યુદ્ધ શોધ’ની કેટલી બધી મોટી મોલિક સત્ય-અહિંસાના, સર્વધર્મ સમન્વયના જીવન દર્શનને તેમના અને આગવી ઉપલબ્ધિ છે!!!
આધ્યાત્મિક વારસદારો' જેવા વિનોબાજી-જયપ્રકાશજી જેવા તેમના માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીએ વ્યવહાર શુદ્ધિ અને દયા- અનેકીએ સવોદય, ભૂદીન, ગ્રામદાન, ગ્રામરાજ્ય, રામરાજ્ય, અહિંસાની પોતાના વ્યાપાર-ધર્મમાં અણીશુદ્ધ અનુપાલના કરી સંપૂર્ણ ક્રાન્તિ, શાંતિસેનાદિ અભિગમો, અભિયાનો, આંદોલનો બતાવી અને અહિંસક મહાસૈનિક ગાંધીજીએ તેની પોતાના દ્વારા વિકસિત કર્યું. (એ તદ્દન જૂદી અને વિપરિત વિડંબનાની રાષ્ટ્રધર્મ – સત્યાગ્રહધર્મ-સેવાધર્મમાં, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે ! વ્યથા-કથા છે કે ગાંધીજીના નામને દૂષિત-પ્રદૂષિત કરી રહેલા ઉપવાસોનું નવું અર્થતંત્ર શસ્ત્ર!
અને તેમના “ધરાર વારસદાર’ બની બેઠેલા રાજકારણી વારસદારો (૮) શાંતિનિકેતનમાં ગુરુદેવ રવિન્દ્રનાથનું મિલનઅન્યોન્યનું તેમના જ જીવનાદેશથી ઊલ્ટી જ દિશામાં જઈ તેમની અને અગણિત ગુરુદેવ’ અને ‘મહાત્મા' રૂપે અનુમોદન અને પ્રેરણાપાન. શહીદોની શહાદતને છેહ આપી ચૂક્યા અને આપી રહ્યા છે ! જો આ
(૯) આઝાદીના લોહિયાળ ભાગલા પછી, ભાંગેલ હદયે અને છેહ, આ વિશ્વાસઘાત, ગાંધીજી સાથે કર્યાની વાત સત્ય ન હોય એકલા' જ નોઆખલી જેવા દુર્ગમ સ્થળોની શાંતિયાત્રા જેને તો ગાંધીજીના આ દેશને તેમણે આવો ન કરી મેલ્યો હોત !! ગાંધી ગરદેવ રવીન્દ્રનાથના “એકલો જાને રે!' અને કવિશ્રી ઉમાશંકર વિચાર વિરુદ્ધની જ આ દેશના રાજકારણીઓની કેવી કેવી વિદેશી જોશીના નોઆખલીનો યાત્રી’ જેવા અનેક આર્ષ– કવિઓમાં વ્યક્ત હવાની પંચવર્ષીય યોજનાઓ “યથા રાજા તથા પ્રજા 'ના-ન્યાયતંત્ર કરાઈ! પંડિતશ્રી સુખલાલજીએ પણ, અહીં આગળ ટાંકીશું તેમ,
સુધી પણ પહોંચેલા, ભીષણ ભ્રષ્ટાચાર, આઝાદી પછી નોઆખલી, કલકત્તા આદિની આગો વચ્ચોની તેમની યાત્રાઓ વણબદલાએલી ચારિત્ર્યશૂન્ય શિક્ષણપ્રથાના તંત્રો; દેશના પશુધનને બિરદાવી.
હડપી જતાં જંગી રાક્ષસી કતલખાનાઓ અને માંસાહાર પ્રચારો, (૧૦) “ગાંધીજીનો જીવનધર્મ' જેવા પ્રજ્ઞાચક્ષુ ડૉ. પંડિતશ્રી અનાજ, ખેતી, ફળ અને સ્થળ-વાયુને જ નહીં, જળને-જીવનના સુખલાલજી જેવા દાર્શનિકોના ગાંધીજીની ભારતીય તત્ત્વ સાધનાને
આધારને-પણ દૂષિત અને દુર્લભ કરી દેતી સોફ્ટ-ડ્રિક્સ અને આચરી બતાવતી સિદ્ધિને અંજલિ આપતાં અનેક લેખો, લખાણો મિનરલ વોટર્સની નોબત લાવતી આ યોજનાઓ, સાવ સસ્તા અને અને “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી જેવા અનેક પુસ્તકો જેમાં સરળ એવા ગાંધીજીના નિસર્ગોપચારને સ્થાને અતિ હિંસક, અતિ ગાંધી : જોયા-જાણ્યા' (કાન્તિ શાહ), ‘મારું જીવન એ જ મારી ખચોળ, અતિ ખતરનાક અલોપથી; બાળકોને ય ફરજિયાત વાણી’ (નારાયણ દેસાઈ) વિનોબાજીના અનેક પ્રવચનો-લેખો કામ-વ્યાપા૨, સેક્સ-વ્યભિચાર ભણી ધકેલતા બે ર કટોક, અને વિદેશી લેખકોના પુસ્તકો પણ સમાવિષ્ટ છે.
વણનિયંત્રિત એવા બિભત્સ ટી.વી. સિનેમાની બિછાવેલી જાળના (૧૧) વિદેશના ‘ભવિષ્યની’ મજા આવો સંદેહ કરશે કે નેટવક; ‘સર્વધર્મ'ના વિકૃત અંચળા હેઠળ એક બે ધર્મોને ખુશ વીસમી સદીમાં આવા હાડ-માંસનો પુરુષ આ ઘરતી પર વિચર્યો કરવાની વૉટ-બૅન્કો, ચૂંટણી પ્રથામાંની ગેરરીતિઓ અને સંવિધાન હશે કે કેમ? ભાવિ પેઢીઓના માન્યામાં પણ ભાગ્યે જ આવશે તેમજ કાનૂનની છટકબારીઓ; એકબાજુ મલ્ટીનેશનલ કંપનીઓ કે, એમના જેવા હાડમાંસના માનવીએ આ ધરણી પ૨ કદાચ પગલાં વધતી જતી ને થોડાને ધનસમૃદ્ધ બનાવતી બોલબાલાઓ અને બીજી માંડ્યા હતાં!' જેવા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને ચિંતક ત૨ફથી ખતરનાક ગરીબી અને અસહ્ય મોંઘવારીમાં લેખકો બટાન્ડ રસેલ, બર્નાર્ડ શો, ઈ.થી માંડીને એરિક ફ્રોમ જેવાની રહેંસાતો-પીસાતો વિશાળ જનસમાજ, અને બાપુનો ગાંધી અંજલિઓ.
‘દરિદ્રનારાયણ', ભાંગી નંખાયેલા ગામડાઓ, ગ્રામોદ્યોગો, ઉપર્યક્ત મનિષીઓ-ચિંતકોના કથનો, વચનો, તારણો, ગ્રામધંધાઓ અને રાક્ષસી હદે વિસ્તરતા અને હોં ફાડીને ભરખી ઘટનાઓ, ક્ષુબ્ધ વર્તમાન વિશ્વની ગતિવિધિઓ અને ગાંધીજીની જતાં મહાનગરો; હિંસાના તાંડવો અને આતંકવાદને ડામવામાં સ્વયંની જીવન સાધના-સારા સંસાર સામેની ખુલ્લી “જીવન નિષ્ફળ-સરકારી તંત્રો; આ સારું કે ઊલ્ટી ગંગાનું સ્વરૂપ શું સૂચવે છે? સાધના'ના સર્વ સંદર્ભોમાં સમગ્રતાથી વિચારીએ તો આપણને ગાંધી ક્યાં, ગાંધીનું સર્વકલ્યાણકર અહિંસક, સર્વોદયી જીવનદર્શન ક્યાં,