Book Title: Prabuddha Jivan 2009 01
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 7
________________ તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન જેવા છે. “સંસદ સભ્યોએ ભેગા મળીને આ મહાન લોકસભાને વાત કરેલી ત્યારે આંકડા આપતાં કહેલું કે લોકસભાની કાર્યવાહી અખાડામાં ફેરવી નાખી છે.' આ વિધાનમાં કેટલો બધો આક્રોશ, ચલાવતાં એક મિનિટે રૂપિયા છવ્વીસ હજારનો ખર્ચ થાય છે. કરોડોનો પુણ્યપ્રકોપ ને કટુ અનુભવની બળતરા છે ને મહાન લોકસભાની ખર્ચ કર્યા બાદ પણ આ સાંસદો એમની નિષ્ઠા ને કાર્યક્ષમતાનો કેવો ગરિમા જાળવવાની ચીવટ પણ. તાજેતરમાં જ શ્રી ચેટરજીએ બીજી હિસાબ આપે છે? હાથે કંકણ ને દર્પણમાં શું દેખવું? એક અગત્યની વાત કહી તેઃ- “ધેર મસ્ટ બી એ સિસ્ટમ ઓફ રાઈટ ટુ શ્રી એસ.વી.રાજુ લિખિત “મીનુ મસાણી’ પુસ્તક વાંચતો હતો. રિકોલ એમપીઝ એન્ડ એમએલએઝ ટુ ડીલ વીથ મિસબિહેવિયર ઓફ એમાં એક એવું વિધાન આવે છે કે “આપણા ધારાસભ્યો કે સાંસદો ઇલે ક્રેડ રિપ્રેઝેન્ટેટીવ્સ–મતલબ કે ગેરવર્તન કરતા એમના પગાર વધારાની વાત આવે છે ત્યારે પક્ષાપક્ષી ભૂલી જઇને ધારાસભ્યો-સાંસદોને પાછા બોલાવવાનો અધિકારનો અમલ કરવાની બધા ડાહ્યાડમરા થઈ જાય છે.” મસાણી હંમેશાં આવી વાતનો વિરોધ કોઈ વ્યવસ્થા હોવી જોઇએ.” ખૂદ લોકસભાના અધ્યક્ષ જ જ્યારે આવી કરતા હતા ને સભ્યોને પણ વિરોધ કરવા આદેશ આપતા હતા. ‘વોટ ને આટલી બધી ગંભીરતાથી વાત કરે ત્યારે ચર્ચિલની ‘ભવિષ્યવાણી’ની હેવ ધ એમપીઝ ડન?' એવો અંતર્મુખ કરનારો એમનો પ્રશ્ન હતો. ઉપેક્ષા કરી શકાય તેમ નથી. સાંપ્રત રાજકારણ ને રાજકારણીઓએ ચર્ચિલના મીઠું પાયેલા - બ્રિટીશ રાજ–પદ્ધતિએ, ખોડંગાતી ચાલે ચાલતી આપણી ચાબખામાંથી કૈક તો શિખવા જેવું છે જ. લોકશાહીને કરદાતાઓના પરસેવાની કમાણીનો કેવડો મોટો હિસ્સો આપવો પડે છે તેની જાણ આ સાંસદોને નહીં હોય? સને ૨૦૦૭ના ૨૨/૨, અરુણોદય સોસાયટી, અલકાપુરી, વડોદરા-૭ સપ્ટેમ્બરમાં સોમનાથ ચેટરજીએ ‘રાઈટ ટુ રિકોલ રિપ્રેઝન્ટેટીવ'ની ફોન નં. : (૦૨૬૫) ૬૬૨૧૦૨૪ મહાત્મા ગાંધી અને પંચ મહાવ્રત 2 ડૉ. યોગેન્દ્ર પારેખ જૈન યુવક સંઘ-પર્યુષણ વ્યાખ્યાનમાળાના અધ્યક્ષ માનનીય ડૉ. આરાધક તેઓ હતા. તેમનો વેશ-પહેરવેશ પણ કેવો! જૈન સાધુ ધનવંતભાઈ શાહ, શ્રોતાઓ, આજની આ સભામાં “મહાત્મા ગાંધી જેવો. આમ જુઓ તો રાજનેતા! પણ વસ્ત્રોને એક પણ ખિસ્સે ન અને પંચ મહાવ્રત' વિષય પર વ્યાખ્યાન આપતી વખતે ભરપૂર આનંદ હોય એવો હિન્દુસ્તાનનો કદાચ પ્રથમ અને આખરી નેતા. સત્યનું અને સંકોચનો સમાંતરપણે અનુભવ કરી રહ્યો છું. પ્રસ્તુત વ્યાખ્યાન- આચરણ તો બાળવયે ‘હરિશ્ચંદ્ર' નાટક જોયું ત્યારથી સંકલ્પપૂર્વક શરૂ માળાના મંચ પરથી વર્ષોથી જે પૂર્વસૂરિઓ-પ્રબુદ્ધ વક્તાઓ, સાક્ષરો થયું. ખિસ્સા વગરના વસ્ત્રોએ પરિગ્રહના પ્રવેશને જ અટકાવી દીધો. વક્તવ્ય આપી ચૂક્યા છે તેમનું સ્મરણ આ ક્ષણે મારી જવાબદારીનો સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય-એમ પાંચેય મને અહેસાસ કરાવે છે. ૧૯૮૬ થી ૧૯૯૦ના ચાર વર્ષના મારા વ્રતનું પરસ્પરનું અનુસંધાન. એકના પણ અભાવમાં અન્ય ચારનું મુંબઈ નિવાસ દરમ્યાન આ વ્યાખ્યાનમાળાનું શ્રવણનો યુવાન શ્રોતા પાલન અશક્ય. એક વ્રતના પાલન માટે પણ અન્ય ચાર માટેની નિષ્ઠા તરીકે, સહૃદય શ્રાવક તરીકે મેં પૂરેપૂરો લાભ લીધેલ છે. મોહમયી આવશ્યક. આ પંચ મહાવ્રતની આરાધના માટે અત્યંત અનિવાર્ય છે મુંબઈ નગરી આ વ્યાખ્યાનમાળાના દિવસોમાં પુણ્યભૂમિ બને છે એવી અંતરાત્માના અવાજનું અનુસરણ. સત્ય વ્રતના પાલનની વાત કરીએ આસ્તિકતા દરેક શ્રોતા-વક્તાની જેમ મારા હૃદયમાં પણ છે. ત્યારે આ વાત વિશેષ લાગુ પડે. “સત્ય એટલે શું?’ એનો તર્કથી મારા વક્તવ્યનો વિષય છે, “મહાત્મા ગાંધી અને પંચ મહાવ્રત.” સીધો જવાબ આપી શકાય તેમ નથી. ગાંધીજીએ કહ્યું, ‘હું સત્યનો જૈન શ્રાવકો પંચ મહાવ્રતથી પરિચિત છે. મહાત્મા ગાંધી જન્મથી જૈન શોધક છું. સત્ય હજી જડ્યું નથી. તેથી પોતે પણ સત્ય એટલે શું? એ ન હતા પણ કર્મથી જૈન હતા. સાવ સાચુકલા વૈષણવજન પણ હતા. પ્રશ્નનો અંતિમ અભિપ્રાય કે જવાબ આપતા નથી. આત્મકથાની મહાવીરની જીવદયા, બુદ્ધની કરુણા અને ઈસુની ક્ષમાના સંગમતીર્થ પ્રસ્તાવનામાં જ તેમણે નોંધ્યું છે કે, “એક જ સત્ય છે અને બીજું બધું સમા મહાત્મા ગાંધી કોઈ પણ ખ્રિસ્તી અભ્યાસુને-શ્રદ્ધાળુને પરમ મિથ્યા છે. એ સત્ય મને જડ્યું નથી પણ હું એનો સાધક છું. એ સત્યનો અર્થમાં ઈસુના સાચા વારસદાર લાગે એટલા ખ્રિસ્તી હતા. જગતના સાક્ષાત્કાર ન કરું ત્યાં લગી, મારો અંતરાત્મા જેને સત્ય ગણે છે તે કોઈપણ ધર્મની વ્યાપક સ્વીકૃતિ અને સહમતિ ભળે એવા પાંચેય કાલ્પનિક સત્યને મારો આધાર ગણી, મારી દીવાદાંડી ગણી, તેને મહાવ્રતના પાલનકર્તા હતા. અને એ અર્થમાં મહાત્મા સાચા અર્થમાં આશ્રયે મારું જીવન હું વ્યતીત કરું છું.’ – આમ, નિર્મળ અંતઃકરણને પંચ મહાવ્રતધારી હતા. જૈન સાધુની જેમ તેમણે પંચ મહાવ્રતની જે સમયે જે સત્ય લાગે તે આચરણમાં મૂકતા ગયા. જીવનભર સત્યના પ્રગટપણે પ્રતિજ્ઞા નહોતી લીધી. પણ સહજ રીતે પાંચેય મહાવ્રત એમની આચરણે જ એમને અન્ય વ્રતોનો ભેટો કરાવ્યો. ગાંધીજીએ જીવનભર જિંદગીમાં વણાઈ ગયા. અલ્પ આત્માથી મહાત્મા સુધીની જીવન સફરમાં સત્યના પ્રયોગો કર્યા. પ્રયોગવીર હતા તેથી પરંપરાથી મુઠ્ઠી ઊંચેરા પંચ મહાવ્રત ઉપરાંત બીજા છ વ્રત-એમ બધા મળીને અગિયાર વ્રતના સહજપણે સિદ્ધ થયા. પંચ મહાવ્રતની શાસ્ત્ર સંમત પ્રતિજ્ઞા નહિ પણ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28