Book Title: Prabuddha Jivan 2009 01
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 9
________________ તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી ઉતરાવેલો વીમો પણ રદ ગરીબી એ હિંસાનું સહુથી વરવું સ્વરૂપ છે. એમ કહીને ગાંધીજીએ કરાવે છે. બધી કમાણી દક્ષિણ આફ્રિકાની હિંદી કોમ માટે, આપણી હિંસક જીવનશૈલી પર ઊંડી મીમાંસા પ્રગટ કરી છે. છેવાડાના ગિરમીટિયાઓની સેવા માટે, ફિનિક્સ આશ્રમ માટે અને “ઈન્ડિયન માણસ માટેની સાચુકલી પ્રીતિ જ આ પ્રકારની જાગૃતિ પ્રગટાવે. ઓપીનિયન’ ચલાવવા માટે ખર્ચી નાંખે છે. ગરીબો માટે અને જાહેર બાપુ ખૂબ મનોમંથન પછી ૧૯૦૬માં ૩૭ વર્ષની વયે બ્રહ્મચર્ય કામો માટે મફત વકીલાત કરી અંતે વકીલાત પણ છોડે છે. અપાર વ્રત અંગીકાર કરે છે. કસ્તુરબાની સહમતિ ભળે છે. એકાદશ વ્રતમાંનું ભૌતિક સુખ અને વૈભવને તિલાંજલિ આપે છે. એક તે અસ્વાદ. સ્વાદેન્દ્રિય પર કાબુ મેળવાય તો બ્રહ્મચર્ય અતિશય અપરિગ્રહ માત્ર વસ્તુઓના ત્યાગ કે સંપત્તિ વિસર્જનમાં જ નહિ, સરળ છે એ તેમના અનુભવનો નિચોડ. ખોરાકના પ્રયોગો બ્રહ્મચર્યની પણ સમાજ દ્વારા મળતા સન્માનનો પણ પરિગ્રહ નહીં; એવી સૂક્ષ્મતા દૃષ્ટિએ જ થયા. ઉપવાસની અનિવાર્યતા પણ બ્રહ્મચર્ય સાધવા અર્થે ગાંધીજીનો વિવેક છે. મુંબઈના એક્સેલસિયર થિયેટરમાં તેમના સન્માન પણ વિશેષ રીતે સમજાય છે. તેમને મન બ્રહ્મચર્ય એટલે મન, વચન, માટે યોજાયેલી સભામાં શ્રી જમનાદાસ દ્વારકાદાસ ગાંધીજી પ્રત્યે પૂરો કાયાથી સર્વ ઇંદ્રિયોનો સંયમ. પૂરા સત્યવાદી. તેથી જ બ્રહ્મચર્ય અંગેની આદર હોવા છતાં ‘મહાત્મા’ શબ્દ ઉચ્ચારતા નથી. ઉપસ્થિતો “ગાંધીજી પોતાની સાધનામાં પોતે માનસિક વ્યભિચારમાંથી કસ્તુરબા પ્રત્યે મુક્ત નહિ ‘મહાત્મા’ કહો એવો શોરબકોર કરીદુરાગ્રહ રાખે છે. જમનાદાસ નથી રહી શક્યા એવો ઉલ્લેખ પણ મોટા પુત્ર હરિલાલ પરના એક જાણે છે કે બાપુને મહાત્મા સંબોધનથી વાંધો છે. પણ અનુયાયી પત્રમાં કરે છે. બ્રહ્મચર્ય અંગેનો તેમનો વિવાદાસ્પદ પ્રયોગ પણ શ્રોતાઓનો દુરાગ્રહ જમનાદાસના અપમાન સુધી વિસ્તરે છે ત્યારે સત્યનિષ્ઠ જીવનની ચરમસીમા. સ્વજનો-મિત્રોની ના છતાં ગાંધીજી મધ્યસ્થી કરીને મહાત્મા શબ્દ માટેનો અણગમો જાહેર કરીને અગ્નિપથમાંથી સફળતાપૂર્વક પસાર થયા. આજના તથાકથિત સાધુઓ શોર મચાવનારા શ્રોતાઓને જમનાદાસની માફી માંગવાનું કહે છે. નિષ્ફળ જવાની પૂરી તૈયારી સાથે આવો માત્ર પ્રયોગ નહિ – પ્રયોગો જમનાદાસનો અવિનય કરનાર આખરે ક્ષમા માંગે છે. આપણા સમયમાં કરે છે અને એમના પ્રયોગની સી. ડી. બહાર પડે ત્યારે જ આપણને તો ‘મહાત્મા’નું વિશેષણ નાનું પડે એટલાં અને એવાં સંબોધનો ખબર પડે છે. ચલણમાં છે. પ. પૂ. ધ. ધુ, ૧૦૦૮, વિશ્વવંદનીય, મહામંડલેશ્વર, દુનિયા આખીએ કહ્યું કે, “ઈશ્વર સત્ય છે' ત્યારે બાપુએ કહ્યું કે જગદ્ગુરુ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ અને શ્રી શ્રીનો ટ્રાફિક જામ છે. હમણાં “સત્ય ઈશ્વર છે.’ જીવનની પળેપળ સત્યનું આચરણ સહજ બન્યું. તેમણે વળી દક્ષિણ ભારતમાં એક નવા મહાપુરુષનો ઉદય થયો છે જેઓ કહ્યું, ‘જે એકને માટે શક્ય છે તે સહુને માટે શક્ય છે.' પોતે કશું ત્રણ વખત શ્રી શ્રી શ્રી એમ લેબલ લગાડે છે. મને થાય છે કે બીજો વિશિષ્ટ કરી રહ્યાં છે કે કહી રહ્યાં છે એવો લેશમાત્ર અહંકાર નહિ. કોઈ જાગે એ પહેલાં ચાર વખત શ્રી શ્રી શ્રી શ્રી ની પેટન્ટ કે રજિસ્ટ્રેશન સાવ સાધારણ પ્રસંગમાં પણ અસાધારણ સત્યનિષ્ઠા નિતરતી. ગાંધીજી કરાવી લઉં. યરવડા જેલમાં હતા ત્યારે કસ્તુરબા એમની મુલાકાતે આવ્યા. જેલ દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમથી અગિયારેક માઈલ દૂર અધિકારીને થયું કે પોતે વચ્ચેથી ખસી જાય તો બન્ને નિરાંતે વાતો વેરૂલમમાં એક ધનવાન હિંદુસ્તાનીની સખાવતથી લક્ષ્મીનારાયણનું કરી શકે. અરધા કલાક પછી અધિકારીએ આવીને પૂછયું, ‘તમારે મંદિર બાંધવામાં આવ્યું. ગાંધીજીને મંદિરનું ઉદ્ઘાટન કરવા માટે વિનંતી વાતચીત થઈ ગઈ?' બાપુએ કહ્યું, “આપ જેલના નિયમો જાણો છો. કરવામાં આવી. ઉદ્ઘાટન બાદ ગાંધીજીને ચાંદીના તાળાચાવી અને જેલ અધિકારીની ગેરહાજરીમાં મુલાકાતી કેદી સાથે વાત ન કરી શકે. સોનાના પતરાથી મઢેલું “ગીતા'નું પુસ્તક ભેટ આપવામાં આવ્યું. અમે તો આપની ગેરહાજરીમાં મૂંગા જ બેસી રહ્યા. જરૂર પડ્યે રાષ્ટ્ર ગાંધીજીએ કહ્યું, “ગીતા સ્વયં ઝગમગતું રત્ન છે. હીરાને કથીરથી હિતમાં સવિનય કાનૂન ભંગ કરનાર મહાત્મા પોતાને માટે થઈને ઢંકાય નહિ.” – અને સોનુ-ચાંદી વેચી તેની રકમ આશ્રમ ખાતે જમા સવિનય કાનૂન જતન પણ કરી જાણતા. કરી. અપરિગ્રહ અને અનાસક્તિના આવા ઢગલાબંધ ઉદાહરણો સમગ્ર પંચ મહાવ્રત ઉપરાંત અસ્વાદ, અભય, અસ્પૃશ્યતા નિવારણ, સર્વધર્મ ગાંધીગાથામાંથી મળે. સમભાવ, સ્વાશ્રય અને સ્વદેશી એમ બધા મળીને અગિયાર વ્રતની અસ્તેય એટલે ચોરી ન કરવી એવો સ્થૂળ અર્થ નહિ. અપરિગ્રહનો આધારશીલા મહાત્માગાંધીનું જીવન. વૈષ્ણવજનની અંતિમ પંક્તિ છે કે અર્થ વિસ્તાર. પોતાની પાસે જરૂરિયાત કરતા વધારે વસ્તુ હોય તો તે “ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યા રે'-આવા નિરાળા પણ અન્યનું પડાવી લીધેલું ગણાય એવી સૂક્ષ્મ સમજ. આર્થિક વૈષ્ણવજનનું જેમણે સદેહે કે અક્ષરદેહે ભાવપૂર્વક દર્શન કર્યું છે તેવા સર્વ અસમાનતાને દૂર કરવા માટે ગાંધીજીની અસ્તેય વ્રત અંગેની સમજ ગાંધીજનને વંદન કરી વિરમું છું. આજે પણ કેટલી પ્રસ્તુત છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, “જો આપણી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ૨૦૦૮ની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તા. જાણમાં એક પણ માણસ ભૂખ્યા પેટે હોય તો ભરપેટ ભોજન લેવું એ માણસ ભખ્યા પેટે હોય તો ભરપેટ ભોજન લેવું છે. ૧-૯-૨૦૦૮ના પ્રસ્તુત થયેલ વક્તવ્ય પ્રેમ નિવાસ, મુકામ કોટડા (૪), તાલુકો નખત્રાણા-૩૭૦ ૬૦૫. પણ અપરાધ છે.' ગાંધીજી આવો તીવ્ર અપરાધ બોધ અનુભવતા. મોબાઈલ : ૯૪૨૭૧૦૩૫૩૬, ૯૭૨૫૨૭૪૫૫૫

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28