________________
પ્રબુદ્ધ જીવન
ટ્રસ્ટના આર્થિક સહયોગથી બિરલા ક્રીડા કેન્દ્ર, ચોપાટી, મુંબઇ ખાતે યોજવામાં આવી હતી. આ આઠેય દિવસની વ્યાખ્યાન સભાઓનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહે શોભાવ્યું હતું. ગત વર્ષની માફક આ વર્ષે પણ કલોઝ સરકીટ ટી .વી.ની વ્યવસ્થા રાખવામાં આવી હતી. વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓ અને વિષયોની વિગતો નીચે પ્રમામે છે.
• પૂ. સાધ્વીશ્રી ચાંદકુમારીજી - કર્મ કી ગતિ ન્યારી • શ્રી શશિકાંત મહેતા - સાધના પંચતીર્થ-પંચ પરમેષ્ઠિ નમસ્કાર • પૂ. પં. શ્રી યશોભદ્રવિજયજી ગણિવર્ય - ધર્મક્રિયાઓનું લોકોત્તર ફળ • ડૉ. વર્ષાબહેન દાસ - ધર્મ અને તેનો સામાજિક સંદર્ભ
• શ્રી નેમચંદ ગાલા - તમિળનાં સંત કવયિત્રી અવ્વઈયાર
♦ ડૉ. રમણલાલ ચી. શાહ - મૃષાવાદ વિરમણ
* શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિક - મૂલ્યોનું શિક્ષણ
• શ્રી પ્રવીણભાઇ સી. શાહ - તમે ક્યાંથી આવ્યા ? ક્યાં જવાના ?
♦ શ્રી ચંદુલાલ સેલારકા - ધર્મની અનુભૂતિ
* શ્રીમતી સુષમા અગરવાલ - બડે ભાગ માનુષ તન પાયા
• બ્રહ્માકુમારી શારદાબહેન - તનાવ મુક્ત જીવન
* શ્રીમતી શૈલજા ચેતનભાઈ શાહ - પરહિત ચિંતા-મૈત્રી • પૂ. સાધુ પ્રીમતપ્રસાદદાસજી - વિસ્મરણ-એક આશીર્વાદ ♦ ડૉ. શાંતિકુમાર પંડ્યા - ગીતા-જીવન જીવવાની કલા ♦ પ્રા. તારાબહેન ૨. શાહ - ગુણોપાસના
તા. ૧૬-૧૧-૯૫
૨૦-૧૦-૯૫ના રોજ એક નેત્રયજ્ઞનું આયોજન ક૨વામાં આવ્યું હતું. (૬) શ્રી ધીરજલાલ તલકચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી સંઘના ઉપક્રમે રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલ-ચિખોદરા દ્વારા તારાપુર (તા. ખંભાત) મુકામે તા. ૮-૧-૯૫ના રોજ નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. (૭) સ્વ. ધીરજબહેન દીપચંદ શાહના સ્મરણાર્થે સંઘના ઉપક્રમે રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલ-ચિખોદરા દ્વારા રાજપીપળા ગામે તા. ૨૧-૧-૯૫ના રોજ નેત્રયજ્ઞનું આયોજન થયું હતું.
* સ્થાનિક સંસ્થાઓની મુલાકાતઃ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ‘પ્રેમળજ્યોતિ' શાખા તરફથી દિપોત્સવી પર્વ નિમિત્તે ધનતેરશ, તા. ૧૦મી નવેમ્બ૨, ૧૯૯૪ના રોજ સંઘના કાર્યકર્તા ભાઇ-બહેનોએ સ્ટેફર્ડ હોમ, જમશેદજી જીજીભાઇ ધર્મશાળા અને આનંદ કેન્દ્ર એ ત્રણ સંસ્થાઓની મુલાકાત લીધી હતી. વૃદ્ધ સ્ત્રી પુરુષો તથા અનાથ બાળકોને માટે સંઘ તરફથી મિષ્ટાન્ન વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.
* પૂ. સમણી શ્રી કુસુમપ્રજ્ઞાજી - હમ અપને ભાગ્ય કે વિધાતા હૈ
આ વ્યાખ્યાનમાળા દરમિયાન દરરોજ વ્યાખ્યાનના પ્રારંભ પહેલાં
એક કલાકનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં,
અનુક્રમે સર્વશ્રી ધીરેન વોરા, શ્વેતાબહેન વકીલ, ચંદ્રાબહેન કોઠારી,
કુમારી અમિષી શાહ, અલકાબહેન શાહ, નટુભાઇ ત્રિવેદી,
વંદનાબહેન શાહ અને શોભાબહેન સંઘવીએ આપ્યો હતો. અમે શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના, સર્વ વ્યાખ્યાતાઓના, સંગીતકારોના
તથા સહકાર આપનાર સર્વના આભારી છીએ.
પર્યુષણ પર્વ દરમિયાન કોઇ એક સંસ્થાને આર્થિક સહાય કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે માંગરોળ (તા. રાજપીપળા)ની ‘આર્ચવાહિની' સંસ્થાને સહાય કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને દાતાઓ તરફથી ‘આર્ચવાહિની' માટે
આશરે રૂપિયા સાત લાખથી ૨કમ એકત્ર થઇ હતી.
હતું.
- નેત્રયજ્ઞ ઃ સંઘના ઉપક્રમે નીચે મુજબ નેત્રયજ્ઞનું આયોજન થયું (૧) સંઘની આર્થિક સહાયથી અને શ્રી વિશ્રવાત્સલ્ય ઔષધાલય ગુંદીના સહયોગથી તા.૨૦મી નવેમ્બર, ૧૯૯૪ના રોજ વિરમગામ તાલુકાના બાન્ટાઇ ગામે નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો. (૨) સ્વ.
જ્યોત્સનાબહેન ભૂપેન્દ્રભાઈ ઝવેરીના સ્મરણાર્થે સંઘ દ્વારા ચિખોદરાની
શ્રી રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલના સહયોગથી તા. ૨૨મી જાન્યુઆરી, ૧૯૯૫ના રોજ ગોધરા તાલુકાના કાંકણપુર ગામે
નેત્રયજ્ઞનું આયોજન થયું હતું.(૩) સંઘની આર્થિક સહાયથી શ્રી
મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર-ચીંચણી મધ્યે તા. ૫મી માર્ચ, ૧૯૯૫ના રોજ નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો. (૪) શ્રી રજનીકાંત ચંદુલાલ ભણસાલીના આર્થિક સહયોગથી સ્વ. ચંદુલાલ જેસંગલાલ ભણસાલીના સ્મરણાર્થે ચિખોદરાની રવિશંકર મહારાજ આંખની હૉસ્પિટલ દ્વારા તા. ૧૫મી એપ્રિલ, ૧૯૯૫ના રોજ માતર તાલુકાના દેવલી ગામે એક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. (૫) શ્રીમતી તારાબહેન ચંદુલાલ ઝવેરી તરફથી સ્વ. શ્રી ચંદુલાલ ઝવેરીના સ્મરણાર્થે સંઘના ઉપક્રમે ભાલ નળકાંઠાના પ્રાયોગિક સંઘ દ્વારા તા.
• ચામડીના દર્દીઓ માટે કેમ્પ : સંઘના આર્થિક સહયોગથી ડૉ. કુમુદ પ્રવીણ મહેતા-ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૪થી ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ ચામડીના દર્દીઓ માટે તથા તાવ, મરડો, વગેરે સામાન્ય દર્દી માટે એક કેમ્પનું આયોજન ડાંગ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં ધવલીઘર ગામમાં કરવામાં આવ્યું હતું. સવાસોથી વધુ દર્દીઓએ એ યોજનાનો લાભ લીધો હતો.
• વિદ્યાસત્રઃ સંઘના ઉપક્રમે સ્વ, મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત
વિદ્યાસત્રનાં વ્યાખ્યાનો શનિવાર, તા. ૨૧મી જાન્યુઆરી, ૧૯૯૫ના
રોજ ઇન્ડિયન મરચન્ટ, ચેમ્બરના કમિટિ રૂમમાં યોજવામાં આવ્યા હતા. ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. કુમારપાળ દેસાઇએ (૧)
આજની પરિસ્થિતિના સંદર્ભમાં જીવનલક્ષી સાહિત્ય અને (૨) સમૂહ માધ્યમો- પરિસ્થિતિ અને પડકારએ બે વિષય પર અભ્યાસપૂર્ણ શાહે સેવા આપી હતી. અમે વિદ્વાન વ્યાખ્યાતાના તથા કાર્યક્રમના સંયોજક પ્રો. તારાબહેન ૨. શાહના આભારી છીએ.
વ્યાખ્યાનો આપ્યા હતા. કાર્યક્રમના સંયોજક તરીકે પ્રો, તારાબહેન ૨.
- આર્યવાહિની-માંગરોલની મુલાકાત ઃ સંઘ તરફથી ગત્ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન માંગરોલ (ગુજરાત)ની આર્ચવાહિની
સંસ્થાને આર્થિક સહાય કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.
અને તે માટે આશરે રૂપિયા સાત લાખ જેટલી રકમ એકત્ર થઇ હતી. ૧૯૯૫ના રોજ યોજવામાં આવ્યો હતો, જેમાં સંઘના પ્રમુખ, આ રકમનો ચેક આપવાનો કાર્યક્રમ માંગરોલ ખાતે તા. ૨જી માર્ચ, ઉપપ્રમુખ, મંત્રી અને સમિતિના કેટલાક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાપડિયા સ્મારક નિધિના ઉપક્રમે ૨૦ થી ૩૫ વર્ષના ગ્રેજ્યુએટ યુવાન * ટ્રેઇનિંગ કોર્સ : શ્રી મુંબઇ જૈન યુવક સંઘ અને શ્રી પરમાનંદ ભાઇ-બહેનો માટે તા. ૧૧ અને ૧૨ માર્ચ, ૧૯૯૫ના રોજ બી.સી.એ. ગ્રીન રૂમ, ગરવારે કલબ હાઉસમાં એક ટ્રેઇનિંગ કોર્સ
યોજવામાં આવ્યો હતો.
* સ્નેહ મિલન-મહાવીર વંદના : સંઘના ઉપક્રમે શ્રીમતી
વિદ્યાબહેન મહાસુખભાઇ ખંભાતવાલાના આર્થિક સહયોગથી રવિવાર, તા. ૧૬-૪-૯૫ના રોજ સવારે દશ વાગે સંઘના સભ્યોનું સ્નેહ મિલન અને મહાવીર વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી જતીનભાઇભગવાનદાસ શાહે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આપ્યો હતો. પ્રસંગે શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઇ ખંભાતવાલાનું અભિવાદન સંઘ પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ
કરવામાં આવ્યું હતું.
• વાર્તાલાપ ઃ સંઘના ઉપક્રમે તા. ૮મી જૂન, ૧૯૯૫ના રોજ સાંજના ૬-૧૫ કલાકે પરમાનંદ કાપડિયા હોલમાં તુર્કસ્તાન, ગ્રીસ અને