Book Title: Papni Saja Bhare Part 19
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 4
________________ ૭૮૦ સ્વરૂપ છે. બીજા નંબરમાં મૃષાવાદ સ્વતંત્ર રૂપમાં પહેલાં આવેલ છે. તેના પછી આઠમા નખરમાં માયા પાપસ્થાન પણ સ્વતંત્ર રૂપે આવેલ છે. હવે અહીં સત્તરમા નંબરમાં બંનેનું એકત્ર-સયુક્ત રૂપ માયા મૃષાવાદના નામે આપવામાં આવ્યું છે. એ જ આ પાપસ્થાનનું સ્વરૂપ છે. શું તમે બીજા કાઇ પાપસ્થાનાને એકત્ર કરીને સંયુક્ત પાપના રૂપમાં બનાવી શકે છે? અતાવા કાને કાને જોડશે ? કયા કયાનું મિશ્રણ કરીને કેવું સ્વરૂપ બનાવશે!? હાં એ ખાસ ધ્યાન રાખવાનુ કે કેાનું વ્યવહારમાં સ્વાભાવિક વન છે. જે લેાક વ્યવહારમાં વ્યવસ્થિત ચાલતુ હાય. તે એવું બીજું એક પણ નહીં અને આ સત્તરમા માયા મૃષાવાદ સિવાય ખીજામાં સંભવ નથી. મૃષાવાદનું વિવેચન આ શ્રેણીમાં જ પાંચમી પ્રવચન પુસ્તિકામાં વિસ્તારથી કરેલુ છે. મૃષાવાદ ના સામાન્ય અને સરળ અર્થ છે. અસત્ય એકલવુ. ખાટુ ખેલવુ. એ જ કામ આ મૃષાવાદ પાપનું હતું, એ જ પ્રમાણે અગ્યારમાં પ્રવચનમાં માયાના સ્વરૂપનું વર્ણન કરી ચુકયા છીએ. માયાના સામાન્ય અર્થ હતા ઢગ વૃત્તિ કેાઈકને ઠગવા. ખીજું અને આઠમુ અને પાપસ્થાન સ્વતંત્ર છે. મૃષાવાદીને માયા કપટ કરતા ન આવડે. દા. ત. બાળક સ્વાભાવિક રૂપે ખાતુ ખાલી પણ લે, ના પપ્પા હું રમવા નહાતા ગચા. નિશાળેથી આવતી વખતે ખસમાં પચર પડી ગયું હતું માડું થઇ ગયુ છે. પિતાજીએ કહ્યું સારુ. ખસ કંપનીમાં ફેશન કરી જોઉં ? તેવામાં તરત જ છેકરા છેલ્ચા ના ના પપ્પા, બસનાં એકસીડન્ટ થઈ ગયા હતા. પિતાજીએ કહ્યું કે ઠીક તો હુ· પોલીસમાં ફાન કરીને પુછી જોઉં ? ત્યારે બાળકે કહ્યું, ના પપ્પા અમારી બસથી બહુ દૂરી ઉપર કેાઈકના એકસીડેન્ટ થઈ ગયેલ એટલે રસ્તા જ ખંધ થઈ ગયેા હતા પછી પિતાજીએ કહ્યું કે અરે! ઉભા તો રહે પેાલીસમાં ફેાન કરીને પુછી લેવા દે, ખબર પડી જશે કે આ રસ્તા ઉપર આજે એકસીડન્ટ થયા હતા કે નહી. એ પ્રમાણે છેકરા એક પછી એક બનાવટ કરતા જ ગયેા એની ઇચ્છા એવી હતી કે જુઠુ· મેલીને છુટી જાઉં. નહીતર પપ્પાના હાથને આજ માર ખાવા પડશે. પરંતુ મૃષાવાદી કયાં સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 60