Book Title: Papni Saja Bhare Part 19
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 19
________________ ૭૫ કેરાટોન-ધારા-મિશ્રા-પ્રાગજ્ઞાનિર્ दन दूयते सर्व वासनेव महामणिः || स्वदोषनिहवो लोकः पूजा स्यादगौरवं तथा । तैव ददभेन बत बालिशाः ॥ अब्जे हिमं तनौ रोगो वने वन्हिर्दिने निशा । ग्रन्थे मौर्य' कलिः सौख्ये धर्मे दभ उपलावाः ॥ आत्मोत्कर्षात्ततो दंभी परेषां चापवादतः । बध्नाति कठिनं कर्म बाधक योगजन्मनः ॥ सुत्यजं रसलपटूयं सुत्यजं देहभूषणम् । सुत्यजाः कामभोगाश्च दुस्त्यजं दंभ सेवनम् ॥ अध्यात्मरतचित्तानां दंभः स्वलूपोऽपि नोचितः । छिद्रलेशोऽपि पोतस्य सिन्धु लंघयतामिव ॥ પૂ. મહામહાપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે પેાતાના સ્વરચિત અધ્યાત્મસાર નામક ગ્રંથમાં દંભત્યાગ અધિકારમાં જે હકીકત કહી છે. એમાંનાં કાંઈક શ્લોકો અહીં આપીને દંભનુ સ્વરૂપ સ્પષ્ટ કરી રહ્યો છું. દંભ આ મુકિતરૂપી લત્તાને ખાળવામાં અગ્નિસમાન છે. આ ક્રિયા રૂપી ચંદ્ન માટે રાહુ જેવો છે. દૌર્ભાગ્યનુ કારણ છે. દંભ અધ્યાત્મ સુખમાં ખાધક છે. જ્ઞાનરૂપી પર્વત માટે વા સમાન છે. દંભ કામદેવ રૂપી અગ્નિ અર્થાત્ વિષય વાસનાની કામાગ્નિને પ્રજવલિત કરવા માટે ઘી સમાન કામ કરે છે. દંભ આ દુઃખાના મિત્ર છે. એ જ દંભ વ્રતરૂપી લક્ષ્મીના ચાર છે; જે મનુષ્ય ભપૂર્વક વ્રત મહાવ્રત વગેરે ગ્રહણ કરીને મેક્ષ પ્રાપ્તિની ઇચ્છા પણ કરતા હાય તા સમજો કે તે લોખડની નાવમાં બેસીને સમુદ્ર પાર કરવાની ઈચ્છા કરે છે. જો તમે `ભના ત્યાગ જ ન કર્યો હોય તેા વ્રત તપશ્ચર્યાં વગેરેથી શું લાભ ? કાંઇ જ નહીં ? અરે ભાઈ ! આંધળાં માણસને દર્પણુ ખતાવવાના શું અર્થ છે? એમ પણ દ ંભીનું વ્રત–જપ-તપ શું કામનું ? અને કેશલેાચ, ભૂમિ પર શયન, ભિક્ષા, (ગાચરી) તથા બ્રહ્મચર્ય વ્રત વગેરે જે દુઃખ પૂર્વક પાલન કરી શકાય છે તે બધા પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60