Book Title: Papni Saja Bhare Part 19
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 48
________________ ૮૨૪ આવા સશયિક મિથ્યાત્વી જીવ, સત્ય જાણે છે, માને છે. અથવા ધર્મ કરે છે. પણ પિતાના શંકાશીલ સ્વભાવ ના કારણે ભગવાનમાં, ગુરુમાં, ધર્મમાં, ધર્મના ફળમાં અને તેમાં સંશય કરતા હોય છે. આ સાંસચિક મિથ્યાત્વી કહેવાય છે. શંકા-કુશંકા કરીને પોતાની શ્રદ્ધા દુષિત કરે છે. અને મિથ્યાત્વનું કલંક લગાવે છે. સર્વજ્ઞ ભગવંત પર સંપૂર્ણ શ્રદ્ધા ન હોવાના કારણે તેમના વચનમાં, તવમાં, ધર્મમાં, ધર્મ ફળને વિષે તેના મગજમાં શંકાઓ થયા કરે છે, મનમાં વારેવાર વિચાર તરંગ થતા હોય છે. કે આ સત્ય હશે કે નહી? પુણ્ય –પાપ જેવી વસ્તુ છે કે નહી? ભગવાન થયા કે નહી? સ્વર્ગ, લેકપરલોક છે કે નહી? પુનર્જન્મ કે પૂર્વજન્મ છે કે નહી ? ધર્મ કરવાથી કાંઈ ફળ મળે છે કે નહી? આવી રીતે સેંકડો શેકારૂપી ભૂત તેના મગજમાં સવાર થાય છે. નીતિકાર ઠીક જ કહે છે કે “સંઘામા વિનરૂર-દ્ધાવાન્ ઢબતે ૪૬ ! ” સંશચિ આત્મા વિનાશ લાવે છે, નાશ પામે છે, જ્યારે શ્રદધાવાન જીવ ફળ પ્રાપ્ત કરે છે. આથી સાંશયિક મિથ્યાત્વ ઘાતક છે. આત્માની શ્રધ્ધાનું અધઃ પતન કરે છે, આવું સંશયાત્મક મિથ્યાત્વ ધર્મ કરવાવાળા ધર્મને પણ રહે છે. અશ્રધ્ધાના બે પ્રકાર (૧) વિપરીત શ્રધ્ધા (૨) શ્રદ ધાને અભાવ. પહેલાના ત્રણ મિથ્યાત્વ, વિપરીત શ્રધ્ધા રૂપ અશ્રધ્ધા વાળા છે. ચોથું સાંસચિક મિથ્યાત્વ શ્રદધા–અશ્રદધા બંનેને મિશ્ર ભાવ છે. કારણ કે શ્રદ્ધાને અભાવ છે. પાંચમા અનાભોગિક મિથ્યાત્વમાં જીવ કેઈપણ પ્રકારનો ધર્મ કે દર્શન પામ્યું નથી. એવા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવમાં શ્રદ્ધાના અભાવરૂપ મિથ્યાત્વ છે. શાસ્ત્રકાર મહર્ષિ એ મિથ્યાત્વને આમા મહાશત્રુ બતાવ્યું છે, અનેક કર્મબંધનું મૂળ છે, આથી મિથ્યાત્વ દશામાં જીવ ભારે કર્મો બાંધે છે, આથી મિથ્યાત્વથી બચવા માટે મિથ્યાત્વના સ્વરૂપ, જુદા જુદા પ્રકાર અનેક રીતે બતાવ્યા છે. અનાગિક મિથ્યાત્વ : મુખ્યતયા એકેન્દ્રિયાદિ જેને અજ્ઞાનની પ્રાધાન્યતાના કારણે જે મિથ્યાત્વ હોય છે તે અનાજોગિક મિથ્યાત્વ કહેવાય છે. એ કેન્દ્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60