Book Title: Papni Saja Bhare Part 19
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 45
________________ ૮૨૧ “ અધા ભગવાન એક છે. ” એવું માનતા અથવા સ્વીકારતા હશે તેથી તેઓએ આવી સ્તુતિ કરી હશે ને? ઉપરોક્ત સ્તુતિમાં માત્ર ભગવાનના પ્રચલિત નામેા પર ધ્યાન આપ્યુ છે. પરંતુ તેના પુરા અર્થ પર ધ્યાન આપ્યુ નથી તેવુ લાગે છે. જુઓ, બધાને નમસ્કાર જરૂર કરાયા છે. પરંતુ આ નમસ્કાર સશ કરાયા છે. યે મથવીનાંર લનના રાજયો યમુપતાચક્ષ્ય ” અર્થાત્ ભવ સંસારના ખીજરૂપ રાગદ્વેષાદિન જેને સવથા ક્ષય કર્યો છે. તેવા નામ ધારી જો કાઇપણ હાય, ભલે તે વિષ્ણુ હાય, હર હર મહાદેવ હાય, કે જિનેશ્વર ભગવાન હૈાય તે બધાને મારા નમસ્કાર હા, આમાં બધા ભગવાનને એક માનીને નમસ્કાર કરયા નથી. પરતુ તેઓ જે રાગદ્વેષાદિ અભ્યંતર કશત્રુ રહિત ાય તે તેમને મારા નમસ્કાર હા પછી નામથી ભલેને કાઈપણ હાય જૈનધર્મીમાં નામના મહિમા નથી પર’તુ ગુણ્ણાના મહિમા છે. ભક્તામર સ્તોત્રની સ્તુતિમાં માનતુંગસૂરી મહારાજાએ બુદ્ધ, શંકર, ધાતા–વિધાતા, પુરૂષોત્તમ આફ્રિ શબ્દોના પ્રયાગ વ્યાકરણ અનુસાર વ્યુત્પતિજન્ય અર્થ લઈ ને જિનેશ્વર ભગવાનને ઉપરાત નામેાથી સઐષિત કર્યા છે. આવી રીતે તક યુક્તિ, બુધ્ધિપૂર્વક વિચાર કરીએ તે! બધા ભગવાન એક છે. એવી દૃષ્ટિ કે માન્યતાથી ઉપરોક્ત સ્તુતિ બનાવી નથી. આવી રીતે “અધા ભગવાન એક છે” “ બધા ધર્મ એક છે, ” બધા આત્મા એક છે” ઈત્યાઢિ માન્યતા અનભિગ્રહિક મિથ્યાત્વીની છે. આ કાઈ પણ રીતે સમ્યગ્ નથી, આથી પ્રયત્ન પૂર્વક આવી મિથ્યાધારાને દૂર કરીને શુધ્ધ સમ્યક્ત્વની માન્યતા પ્રાપ્ત કરવી << લાભદાયક છે. (૩) આભિનિવેશિક મિથ્યાત્વ : આભિગહિક મિથ્યાત્વી અને આભિનિવેશિક મિથ્યાત્વીમાં અંતર એટલું જ છે કે પહેલા સત્યને ન જાણવાથી અસત્યની પક્કડ રાખે છે. જ્યારે આભિનિવેશિક મિથ્યાત્વી સિદ્ધાંત ના સત્ય સ્વરૂપને જાણતા હોવા છતાં સત્યને લેાપ કરીને અભિમાન આદિના કારણે કદાગ્રહવશ અસત્યની પક્કડ રાખે છે. વમાન કાળમાં કેટલાય લેાકેા એવા છે જે સિદ્ધીન. સાચા સ્વરૂપને જાણે છે, પર`તુ સામ્પ્રદાયિક વૃત્તિઓને વશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60