Book Title: Papni Saja Bhare Part 19
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 39
________________ ૮૧૫ જે માન્યતા એ અનભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે. ગાળ અને ખેાળ સાનુ અને પિત્તળ એના માટે બધું જ સરખુ` અહી એક ગુરુ શિષ્યનુ દૃષ્ટાંત યાદ આવે છે. પુરી એક અધેરી ને ગંડુરાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી ખુરી ન વેચે વિવેક, તીહાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલા, ગયેા ગામમાં માંગવા શિષ્ય પેલા. લીધી હાટથી સુખડી આપી આટો, કહે ઘેર જઈને ગુરૂ ખૂબ ખાચે. ગુરુજી કહે રાત રહેવું ન આંહી, બધી એક ભાવે મળે ચીજ યાંહી....... એક અધેરી નગરી હતી, ત્યાંના રાજા ગાંડા હતા, એ ગામની અંદર ભાજી અને ખાજા બધું જ એકભાવે મળતુ હતુ. ચોગાનુયોગ એ ગામની અંદર એક ગુરુ-શિષ્ય આવી ચઢ્યા. ચેલા ગામમાં ભિક્ષાર્થે ગયા ત્યાં વાતની જાણ થતાં તેણે એક દુકાનમાં લાટ આપીને સુખડી લીધી પછી પાછા વળીને આવ્યા ત્યારે ગુરુને વાત કરી. બુદ્ધિશાળી ગુરુએ કહ્યું, આવા ગામમાં એક રાત પણ રહેવુ. ઉચીત નથી. જ્યાં સેાના ને પિત્તળમાં ફેર જણાતા ન હોય, શિષ્ય માન્યા નહીં અને તે ત્યાં જ રહ્યો. ગુરુજી સવારે ચાલ્યા ગયા. શિષ્ય તા રહેવા લાગ્યા રાજ રાજ સારુ સારુ ખાઈ પીને તગડા બન્યા. એકવાર એવું બન્યુ કે ડોશીમાના છોકરા ચારી કરવા કોઈના ઘેર ગયા ત્યાં દિવાલમાં કાણું પાડતાં ભીત પડી ગઈ. ડેાશીમાએ રાજાને ફરીયાદ કરી રાજાજી રાજમાર્ગ ઉપર એવી ભીંત ચણનાર કડીયાને સજા થવી જોઈ એ. કારણ કે મારા છેકરા માત્ર ભીંતમાં કાણુ જ પાડવા લાગ્યા ત્યાં તે ભીંત તૂટી પડી મારા છોકરા દખાઈને મરી ગયેા. ત્યારે રાજાએ કહ્યું કે ભીંત કાણે બનાવી છે? તેને ખેલાવે. ત્યાં કડીયાને બાલાવતાં તેણે કહ્યું સાહેબ મુલ્લાએ કાચે! માલસામાન આપ્યા, તે એમાં મારા શું વાંક છે ? માલ, ખરાબ હતા તેથી ભીંત પડી ગઈ. પછી મુલ્લાને એલાવ્યા. તેને ફાંસીની સજા આપી પરંતુ ફાંસી પર લટકાવવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60