Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust

View full book text
Previous | Next

Page 125
________________ પંચપ્રતિક્રમણ સૂત્ર જ ગમણા-ગમણે આલોચન * ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ગમણાગમણે આલોઉં? ઇચ્છે. ઈર્યા-સમિતિ, ભાષા-સમિતિ, એષણા-સમિતિ, આદાન-ભંડમત્તનિર્બવણા-સમિતિ, પારિષ્ઠાપનિકા-સમિતિ, મન-ગુપ્તિ, વચનગુણિ, કાય-ગુપ્તિ. એ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા શ્રાવકતણે ધર્મે સામાયિક પોસહ લીધે રડી પેરે પાળી નહીં, ખંડણા વિરાધના થઈ હોય, તે સવિ મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ્. * સંથારા પોરિસીનો વિધિ * પ્રતિક્રમણ કર્યા પછી પહોર રાત્રિ સુધી સ્વાધ્યાય ધ્યાન કર્યા પછી સુવા માટે સંથારા પોરિસી ભણાવવાની શરૂઆત કરવી. ખમાત્ર ઈચ્છાબહુપડિપુના પોરિસી? (ગુરુઃ તહત્તિ) ખમા૦ ઇરિયાવહિયા કરીને લોગસ્સ સુધી કહેવું. પછી ખમાતુ ઈચ્છા બહુપડિપુના પોરિસી, રાઈઅ સંથારએ ઠાઉં (ગુરુ ઠાએહ) ઈચ્છ, ચઉકસાય૦ નમુત્યુÍ0 થી જયવીયરાય પૂરા સુધી કહી ખમાત્ર ઇચ્છા૦ સંથારા પોરિસી વિધિ ભણવા મુહપત્તિ પડિલેહું? (ગુસઃ પડિલેહેહ) ઇચ્છે કહી મુહપત્તિ પડિલેહવી. પછી નીચે મુજબ સંથારા પોરિસીનો પાઠ કહેવો. જ સંથારા પોરિસી , ૧. નમસ્કાર Jai E નિસાહિ મિસીતિ નિસાહિ નમો ખમાસમણાણે ગોયમાઈશું Jain Education International નમ અમાસ Or Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158