Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust

View full book text
Previous | Next

Page 147
________________ પંચપ્રતિક્રમણ સૂત્ર ૧૪૦ જ્ઞાનવિમલ ગુરુનામ મહાનિધિ, મંગલ એહિ વધાવો રે; અચળ અભેદપણે અવલંબી, અહોનિશ એહિ દિલ ધ્યાવો. મારા ૫ • શ્રી આદિનાથ ભગવાનનું સ્તવન પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, જાસ સુગંધી રે કાય; લ્પવૃક્ષ પરે તાસ, ઇન્દ્રાણી નયન જે, ભૃગ પરે લપટાય. ૧ રોગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ; તેહથી પ્રતિહત તેહ, માનું કોઇ નવિ કરે, જગમાં તુમ શું રે વાદ. ૨ વગર ધોઇ તુજ નિરમળી, કાયા કંચન વાન; નહીં પ્રસ્વેદ લગાર, તારે તું તેહને, જે ધરે તારું ધ્યાન. ૩ રાગ ગયો તુજ મન થકી, તેહમાં ચિત્રન કોય; રુધિર આમિષથી, રાગ ગયો તુજ જન્મથી, દૂધ સહોદર હોય. ૪ શ્વાસોશ્વાસ કમલ સમો, તુજ લોકોત્તર વાત; દેખે ન આહાર-નિહાર, ચરમ ચક્ષુ ધણી, એહવા તુજ અવદાત. ૫ ચાર અતિશય મૂળથી, ઓગણીશ દેવના કીધ; કર્મ ખપ્યાથી અગ્યાર, ચોત્રીશ એમ અતિશયા, ‘સમવાયાંગે’ પ્રસિદ્ધ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158