Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust
View full book text
________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૧૨૨
૩. “લોગસ્સ” સવલોએ અરિહંતચેઈઆણ” તથા “અન્નત્થ' કહીને એક “નવકારનો ' કાઉસ્સગ્ગ કરી, પારીને બીજી થોય' કહેવી.
૪. “પુખરવર૦” કહી, “સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ
વંદણ૦” તથા “અન્નત્થ' કહી એક “નવકારનો''
કાઉસ્સગ્ન કરી, પારીને ત્રીજી “થોય” કહેવી. ૫. “સિદ્ધાણં બુદ્ધાણં' વેયાવચ્ચગરણું૦ કરેમિ કાઉસ્સગ્ગ'
અન્નત્થ૦' કહી એક “નવકારનો કાઉસ્સગ્ન કરી,
પારીને “નમોડતુ' કહી ચોથી “થોય” કહેવી. ૬. બેસીને “નમુત્થણે” કહ્યા બાદ ચાર “ખમાસમણ” દેવાપૂર્વક
“ભગવાહ, આચાર્યહ, ઉપાધ્યાયાં, સર્વસાધુ” કહેવું. પછી “ઈચ્છકારી સમસ્ત શ્રાવકને વાંદુ” કહીને ““ઇચ્છા, દેવસિઅ પડિકમણે ઠાઉં?” “ઇચ્છે' કહી, જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર સ્થાપીને “સબસવિ દેવસિઅ)''
કહેવું. ૭. ઊભા થઈ, ““કરેમિ ભંતે” “ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જો મે
દેવસિઓ૦'' ““તસ્સ ઉત્તરી' ““અન્નત્થ૦' કહી '“પંચાચારની” આઠ ગાથાનો કાઉસ્સગ્ગ, આઠ ગાથા ન આવડે તો આઠ ““નવકારનો' કાઉસ્સગ્ગ કરી, પારીને
લોગસ્સ કહેવો. ૮. બેસીને મુહપત્તિ પડિલેહવી. પછી બે “વાંદણાં દઈ", ઊભા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158