Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
ક્રોધી, નિર્દય, વ્રત વિનાને, ઉત્કૃષ્ટ કષાયી, કંજૂસ, હાથી-બળદઘેડાવિનું દમન કરનાર, લાંછનાદિ કરવામાં પ્રવીણ, સ્વ-પરને દુઃખ કરવું, શેક ઉપજાવો, વધ કરવો, રડવું વગેરે કરનાર અસાતવેદનીયકર્મને બાંધે છે.
(૪) મેહનીયઃ-(i) દશનાહનીય–ઉન્માર્ગ દેશના (સંસા-- રના કારણોને મોક્ષના કારણે તરીકે ઉપદેશે) મેક્ષમાર્ગને નાશ (દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી મિક્ષ–માર્ગને અપલાપ), દેવદ્રવ્યનું હરણ, ભક્ષણ તથા ઉપેક્ષા, જિન-મુનિ-જિનપ્રતિમા–ચિત્ય–સંઘ-સિદ્ધ-ગુરુશ્રુતજ્ઞાનાદિને અવર્ણવાદ–આશાતના વગેરેથી દર્શન મેહનીય કર્મ ઉપાર્જન થાય છે. - (ii) ચારિત્રમેહનીય કષાયને પરવશ આત્મા કષાયમેહનીચ કર્મ બાંધે. હાસ્યાદિને પરવશ આત્મા હાયાદિ ૬ નેકષાય મેહની કર્મ બાંધે.
વિષયને પરવશ બનેલે આત્મા વેદમેહનીય કર્મ બાંધે સામાન્યથી કષાય, વિષયો અને હાસ્યાદિ બંને પ્રકારના ચારિત્ર મોહનીય કર્મના હેતુ છે વિશેષથી.
હાસ્ય મેહનીય –મશ્કરી, કામેતેજક હાસ્ય, હાસ્યનેસ્વભાવ, વાચાળતા, દીનતા, વગેરેથી હાસ્યમહનીય કર્મ બંધાય.
રતિ મેહનીય – દેશાદિ જેવાની ઉત્સુક્તા, વિચિત્ર પ્રકારની કામકીડા, બીજાના ચિત્તનું આકર્ષણ કરવું વગેરેથી અતિ મેહનીય કર્મ બંધાય છે. '
- અરતિ મોહનીય ?-ઈષ્ય, પાપ કરવાને સ્વભાવ, બીજાની રતિને નાશ કરવો, ખરાબ કાર્યોમાં પ્રોત્સાહન કરવું વગેરેથી અરતિમેહનીય કર્મ બંધાય છે.
ભય મેહનીય –સ્વયં ભય પામવે, બીજાને બીવડાવવા, બીજાને ત્રાસ પમાડ, નિર્દયતા વગેરેથી ભયમેહનીય કર્મ બંધાય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130