Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 88
________________ અશુદ્ધિને પ્રકર્ષ હોય છેઆ રીતે ઉત્તરોત્તર ગુણસ્થાનકમાં સર્વત્ર જાણી લેવું. પ્રમત્ત ગુણસ્થાનકને કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃટથી અંતર્મુહૂર્ત છે. (૭) અપ્રમત્ત સંયત ગુણસ્થાનક નિદ્રા-વિકથાદિ પ્રમાદ વિનાના મુનિનું ગુણસ્થાનક તે અપ્રમત્ત ગુણસ્થાનક છે. અહીં સંયમની વિશુદ્ધિનાં તથા વિશિષ્ટ તપધ્યાનાદિના પ્રભાવથી કર્મક્ષપણા કરતાં અપૂર્વ-અપૂર્વતર વિશુદ્ધિસ્થાન , પર આરુઢ થતાં મન:પર્યવાનાદિ ૪ અનેક પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. આ ગુણસ્થાનકને કાળ જઘન્યથી ૧ સમય ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત છે. (૮) અપૂર્વકરણ ગુણસ્થાનક સ્થિતિઘાત–રસધાત–ગુણશ્રેણિ–ગુણસંક્રમણ–સ્થિતિબંધ આ—પાંચ અપૂર્વવસ્તુ જ્યાં થાય છે તે અપૂર્વકરણ ગુણસ્થાનક છે. સ્થિતિઘાત:– સત્તામાં રહેલા જ્ઞાનાવરણાદિ કર્મની દિર્ઘસ્થિતિઓને અપવર્તના કરણ વડે ઘટાડીને અલ્પ કરવી. રસઘાત –સત્તામાં રહેલા જ્ઞાનાવરણાદિ અશુભ કર્મોના તીવ્ર રસને અપવર્તના વડે ઘટાડી અ૯પ કરવા. આ બન્ને વસ્તુઓ પૂર્વ ગુણસ્થાનકમાં અલ્પવિશુદ્ધિ હોવાના કારણે જીવ અલ્પ પ્રમાણમાં કરતા હતા. અહીં વિશુદ્ધિ વધારે હોવાના ३४ अस्य च भगवतोऽप्रमत्त संयतस्य विशिष्ट तपोधर्मध्यानादियोगतः कर्माणि क्षपयतो अपूर्वापूर्वतराणि च विशोधस्थानान्यधिरोहतो मनःपर्यवज्ञानादयोऽपि ऋद्धयः प्रादुष्यन्ति यतः उक्तं : अवगाहते स श्रुतलब्धि प्राप्नोति चावधिज्ञान ! मानसपर्धायं शानं कोष्ठादिबुद्धिर्वा । चारणवैक्रियसवौं अध्याद्याश्चापि लब्धयस्तस्य ! प्रादुर्भवन्तिगुणती बलानि वा मानसादीनि ॥ –પચસંગ્રહ ટીકા પૃ. ૬૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130