Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 122
________________ ૧૦૭ સૂક્ષ્મત્રિક, આતપ, મિથ્યાત્વના અંત થતાં તથા નરકાનુપૂર્વીના અનુદયના કારણે સાસ્વાદને એકસે। અગિયાર છે. અનંતાનુ. ૪, સ્થાવર, એકેન્દ્રિય, વિકલેન્દ્રિયના અન્ત થાય છે. । मीसे सयमणुपुव्वीणुदया भी सोदयेगमीसंतो । चउसयमजए सम्मापुव्विखेवा बियंकसाया ।। १५ । मणुतिरिणुपुब्वि विउवद्व दुहग अणाइज्जदुग सतरछेओ । सगसी देसि तिरिग आउ निउज्जोय तिकसाया ॥ १६ ॥ મિત્રે આનુપૂર્વી ત્રણના અનુયના કારણે તથા મિશ્રના ઉદયથી સા. મિશ્રના અંત અને સમ્યક્ત્વ તથા આનુપૂર્વી ૪ ઉમેરવાથી વરતને એકસે ચાર. ખીજા કષાય ૪, મનુષ્ય તિર્યંચાનુ, વૈક્રિય અષ્ટક, દુગ અનાદેય ૨, સત્તરના વિચ્છેદ થતાં દેશવિરતિ ગુણસ્થાનકે સત્યાશી.તિય ચગતિ–તિય ચાયુષ્ય, નીચ, ઉદ્યોત, ત્રીજા કષાય—૪. अच्छेओ इंगसी पमत्ति आहारजुअलपक्खेवा । थीणतिगाहारगदुगछेओ छस्सयरि અમત્તે ॥ ૨૭ || આઠના વિચ્છેદ થતાં તથા આહારક-દ્વિક ઉમેરતાં પ્રમત્તે એકચાશીથિણુદ્ધિત્રિક તથા આહારકદ્વિકના વિચ્છેદ જતાં અપ્રમત્તે છેાંતર. सम्मतंतिमसंघयण तिगच्छेओ बिसत्तरि अपुब्वे । हासाइछक्कअंतो छसट्ठि अनियहि वेयतिगं ॥ १८ ॥ સમ્યક્ત્વ તથા અંતિમ ત્રણ કરણે ખેતર. હાસ્યાદિ ૬ ના અંતથી Jain Education International સંઘયણના વિચ્છેદ જતાં અપૂર્વ અનિવૃત્તિએ છાસઠ. વેદત્રિક संजणतिगं छच्छेओ स सुमंमि तुरियलोभंतो । उवसंतगुणे गुणसहि રિસનારાયતુ વગતો | ૨૫ સ’જ્વલન ત્રિક એમના વિચ્છેદ્રથી સૂક્ષ્મ સંપરાયે સાઠ. તેમાંથી સજ્વલન લાભના અંત થતાં ઉપશાંતગુણસ્થાનકે આગણસાઠ. વળીઋષભનારાચ દ્વિકના વિચ્છેદ થતાં. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130