Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 74
________________ પક બનાવે છે તેમ ગોત્ર કર્મ ઉચ્ચ અને નીચ બે પ્રકારે છે. દાન-લાભભેગ-ઉપભોગ-વીર્યને વિષે અંતરાયકર્મ અંતરાય કરનારું છે. [૨] सिरिहरियसमं एयं, जह पडि कूलेण तेण रायाई । न कुणइ दाणाईयं, एवं विग्ण जीवो वि ॥ ५३॥ એ ભંડારી જેવું છે, જેમ તે વિરુદ્ધ હોય ત્યારે રાજાદિ દાનાદિ કરી શકતા નથી તેવી રીતે અંતરાય કર્મથી જીવ પણ ( દાનાદિ કરી શકતો નથી.) [૫૩] पडिणीयत्तणनिन्हव-उबघायपओसअंतराएणं । __ अच्चासायणयाए, आवरणदुगं जिओ जयइ ॥ ५४॥ (જ્ઞાનાદિ પ્રત્યે) પ્રત્યનીકપણું–નિહા-ઉપઘાત-પ્રષિ અને અંતરાયથી તથા અત્યંત આશાતનાથી જવ બે પ્રકારના આવરણ બાંધે છે. [૫૪] . गुरुभत्तिखंतिकरुणा-वयजोगकसायविजयदाणजुओ। __ दढयम्माई अजनइ, सायमसायं विवज्जयो ॥ ५५ ॥ ગુરુભક્તિ-ક્ષમા-કરુણા–ત્રત-ગ-કષાય વિજય અને દાનથી યુક્ત તથા દૃઢધમી વગેરે સાતવેદનીય કર્મને બાંધે છે. તેથી વિપરિતા અસાતા બાંધે છે. [] उम्मग्गदेसणामग्ग-नासणादेवदव्वहरणेहिं दसणमोहं जिणमुणि-चेइयसंघाइपडिणीओ ॥ ५६ ॥ ઉન્માર્ગે દેશના-માર્ગને નાશ–દેવદ્રવ્યના હરણથી જીવ દર્શન મેહનીય કર્મ બાંધે છે. તથા જિન-મૂર્તિ ચિત્ય સંઘાદિને પ્રત્યેનીક દર્શન મોહનીય કર્મને બાંધે છે. [૫૬] दुविहंपि चरणमोह, कसायहासाइविसयविवसमणो; बंधइ निरयाउ महा-रंभपरिग्गहरी रुद्दो ॥ ५७ ॥ | કષાય-હાસ્યાદિ તથા વિષયને પરવશ બનેલો જીવ બે પ્રકારનું ચારિત્ર મોહનીય કર્મ બાંધે છે. મહારંભ-મહાપરિગ્રહમાં રક્ત રદ્રપરિણામી નરકનું આયુષ્ય બાંધે છે. [૫] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130