Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૨૮વર્ણચતુષ્ક, અગુરુલઘુ ચતુષ્ક, ત્રસાદિ ક્રિક, ત્રિક, ચતુષ્ક, ષક આની બીજી પ્રરુપણાઓ પણ તે તે પ્રકૃતિને આદિ કરીને તેટલી સંખ્યાવાળી પ્રકૃતિઓ વડે કરવી. (આ ગાથા કર્મગ્રંથની ટીકામાં નથી પરંતુ બાલાવબેધ વગેરેમાં છે.)
જરૂગાળ ૩ રામસી, ૨૩૪rvળતિપાર છે; पणदुगपणचउदुग, इय उत्तरभेयपणसट्ठी ॥ ३० ॥
ગતિ (નામકર્મ) આદિના ક્રમશઃ ચાર, પાંચ, પાંચ, ત્રણ, પાંચ, પાંચ, છ, છ, પાંચ, બે, પાંચ, આઠ, ચાર, બે-એમ ઉત્તરભેદ પાંસઠ છે. [૩૦]
अडवीस जुय। तिनवइ, संते वा पनरवंधणे तिसयं; વંધળસંધાયદો, તપૂ સામyવાવડ / રૂ . ' इय सत्तट्ठी बंधोदए य, न य सम्ममोपया बंधे बधुदए सत्ताए, वीसी सहवनसय ॥ ३२ ॥
(આમાં) અઠ્ઠાવીશ સાથે (૬૫) ત્રાણું થાય, તથા પંદર બંધન ગણવાથી એક ત્રણ થાય, બંધન, સંઘાતન ને શરીરમાં ગણી લઈએ અને સામાન્યથી વર્ણાદિ ચાર લઈ એમ સડસઠ પ્રકૃતિ બંધ તથા ઉદયમાં (ઉદીરણામાં પણ) જાણવી. સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીય બંધમાં ન જ હોય તેથી બંધ ઉદય અને સત્તામાં (ક્રમશ:) એકવીશ, એકસ બાવીશ, તથા એક અઠ્ઠાવન હોય. [૩૧, ૩૨]
निरयतिरिनरसुरगई, इंगवियंतियचउपपणिदि जाईओ । २८ओरालियवेउव्वियआहारगतेयकम्मइगा ॥ ३३ ॥ ૨૮ વર્ણ ચતુષ્ક–વર્ણ, ગંધ, રસ, સ્પર્શ.
અગુરુલઘુ ચતુષ્કઃ–અગુરુલધુ, ઉપઘાત, પરાઘાત, ઉવાસ. ત્રસ દ્રિકાદિમાં ત્રસથી પ્રારંભ કરીને તેટલી પ્રકૃતિ ત્રસ દશકાની જાણવી. २४ ओरालविउव्वाहारगतेयकम्मण पण सरीरा
આ ગાથા ૩૩ના ઉત્તરાર્ધમાં પાઠાંતર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130