Book Title: Ojas Ditha Aatmbalna
Author(s): Vijayvallabhsuri, Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 284
________________ (૨) નિસ-રુચિ કશાય ઉપદેશ વિના પૂર્વભવના સંસ્કારને કારણે જે વ્યક્તિ ધમાં, અહિંસા, સત્ય આદિના પાલનમાં તેમ જ ધ કાર્યોંમાં રુચિ રાખે છે એવી નિસગ-રુચિ ધરાવતી વ્યક્તિ ધર્મધ્યાનમાં લીન બની હાવાના સ`કેત મળે છે. (૩) સુત્ર-રુચિ ધ શાસ્ત્રોમાં દૃઢ શ્રદ્ધા રાખીને ધમાર્ગનું યથાશક્તિ અનુસરણ કરતા હેાય. આવી વ્યક્તિ સૂત્ર-રુચિ ધર્મધ્યાન કરી શકે છે. કઈ સૂત્રમાં રુચિ હેાય એટલે સમજી લે કે એનામાં ધર્મ ધ્યાન છે. આવી જ રીતે વ્યક્તિ સૂત્રો સાંભળતાંની સાથે જ ધમાં રુચિ લેવાનું શરૂ કરે તેા માની લે કે એ ધર્માંધ્યાની છે. (૪) અવગાઢ-રુચિ આનું બીજુ નામ છે વિસ્તાર-રુચિ. દ્વાદશાંગી અથવા તે ધર્મોશાસ્ત્રોનું વિસ્તારથી વિશ્લેષણ કરીને અને એમાં ઊંડા ઊતરીને સમજવાની શ્રદ્ધા કે રુચિ હાય તે તે ધર્મધ્યાન કરી શકે છે. અવગાઢ— –રુચિ એ સાધકના ધર્મધ્યાનની પારાશીશી છે. આ ચાર રુચિ હોય તેા તે વ્યક્તિ ધમ ધ્યાની હેવાની સૂચક છે. ચાર રુચિમાંથી કદાચ કોઈ એકાદ રુચિ હશે તેાપણુ ધ ધ્યાનમાંથી ચલિત થતા માનવી તરત જ વાચના આદિના આલેખન દ્વારા સ્થિર થઈ જશે. જેનામાં આ ચાર રુચિ નથી તેવી વ્યક્તિઓમાં અર્થ-કામની તીવ્ર રૂચિ હાય છે. તેએ ધર્મ ધ્યાનને નવરા માણસનું સાધન માનીને ભૌતિક ચીજવસ્તુઓ તરફ વધુ ધ્યાન આપશે. શુકલધ્યાન શુકલધ્યાન સર્વોત્કૃષ્ટ ધ્યાન છે. આ ધ્યાન સાધકને મેાક્ષની સાવ નિકટ લઈ જાય છે, પરંતુ એની પ્રાપ્તિ પહેલાં ધમ ધ્યાનના સ`સ્કારાની દૃઢતા જરૂરી છે. આવી સાધના પરિષ્ઠવ થવી જોઈ એ. શુકલધ્યાનના ચાર પ્રકાર છેઃ (૧) પૃથકત્વ-વિતર્ક સવિચારી 283 ધ્યાન–સાધના

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318