Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 13
________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: શ્રી કાંતિલાલ કેરાએ આ ગ્રંથને સુશોભિત કરવા માટે કિંમતી સુચને આપ્યા છે, તે માટે તેમને આભાર માનવાની તક લઈએ છીએ. શ્રી સારાભાઈ મણિભાઈ નવા પ્રકાશિત "Jain Mantrashastra' પુસ્તકમાંથી પૂ. મુનિશ્રી મેહનલાલજી મહારાજની મંત્રશક્તિ વિષે લેખ પ્રગટ કરવા માટેની પરવાનગી આપવા માટે આભાર વ્યક્ત કરવાની જરૂર ખરી ? આ ઉપરાંત શ્રી વલ્લભસૂરિ સ્મારકગ્રંથમાંથી ચિત્રો અને ફોટાઓની રજૂઆત આ ગ્રંથમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સહકારથી અમે કરી શક્યા છીએ, એ માટે તેમના ત્રાણી છીએ. શતાવધાની પંડિત શ્રી ધીરજલાલભાઈએ આ ગ્રંથના આગળના ભાગના તમામ બુફે તપાસી આપી ગ્રંથને સમયસર તૈયાર કરી આપવા માટે જે ખંતભર્યો સહકાર આપ્યું છે, તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. અંતમાં આ ગ્રંથ માટે જે જે પૂજ્ય મુનિવર્યો તથા વિદ્વાન લેખકબંધુઓએ પિતાના અમૂલ્ય સમયને ભેગ આપીને વિદ્વત્તાપૂર્ણ લેખ લખી આપ્યા છે, એ બધા માટે એમનો આભાર કયા શબ્દોમાં માનવે? અગાઉથી સભ્યો થઈ આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપનાર સૌ કઈ ભાઈઓ, બહેન, જુદા જુદા ટ્રસ્ટો, દેરાસરે, પુસ્તકાલયને આભાર માનતા અમને આનંદ થાય છે. મુંબઈ તા. ૧-૧૨-૬૪ લિ. જયંતિલાલ રતનચંદ શાહ મનસુખલાલ તારાચંદ મહેતા માનદ મંત્રીઓ : શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ–પ્રકાશન સમિતિ. 4. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 366