Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay
View full book text
________________
નાસ્તિક માણસ પરમાત્માની વધુ નજીક હોય છે. કદાચ તેથી જ મને નાસ્તિક માણસો વધારે ગમે છે. કારણ કે એ લોકો ક્યારેય આસ્તિક લોકોને નડતા નથી, વગોવતા નથી.... જ્યારે કહેવાતા આસ્તિકો તો ડગલે ને પગલે નાસ્તિકોને વગોવતા ફરે છે.
ભગવાન મહાવીરનો જન્મોત્સવ ઊજવવા થનગની ઊઠતા મોટાભાગના લોકો, મહાવીરના વિચારોની ઠાઠડી ઊંચકનારા ડાઘુઓ જેવા હોય છે. તેઓ પોતાના વર્તનમાં - જીવનમાં મહાવીરના વિચારને ઉતારવાને બદલે મહાવીરની આરતી ઉતારતા રહે છે. મારો નમ્ર છતાં દઢ ખ્યાલ છે કે, ભગવાન મહાવીરે ભલે પોતાને પારાવાર ઉપસર્ગો આપનારને ક્ષમા બક્ષી હોય... પરંતુ જે લોકોએ મહાવીરના નામે વાડા-પંથ અને ફિરકા પેદા કર્યા છે એમને તો એ ક્ષમાં નહિ જ આપે !
મારા "માસ મઢાવીર, તારા વિહારી જાય છI
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114