Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 147
________________ મળમૂત્રની જગા ભિક્ષ કે શિક્ષણને મળમૂત્રની હાજત થાય, અને તેની પાસે શરાવલું ન હોય, તે પોતે સહધર્મી પાસે માગી લે; અને તેમાં ઝાડો પેસાબ કરી, ઈડ કે જીવજંતુ વગેરે વિનાની જગાએ નાખી આવે. [૧] " જે સ્થળ ગૃહસ્થે એક કે અનેક સ્વધર્મી (જૈન) ભિક્ષ કે ભિક્ષણને ઉદ્દેશીને તૈયાર કર્યું હોય કે ખરીધું હેય... તેને સદેષ જાણી તેમાં મળમૂત્રનો ત્યાગ ન કરવો. (વગેરે બે ફકરા વસ્ત્ર ૧/ર પ્રમાણે સમજવા.) [૨૪] જે જગા સાધુ માટે ગૃહસ્થ તૈયાર કરી કે કરાવી હોય, ભાડે રાખી હોય, છજાવી હોય, સરખી કરાવી હોય, લીંપાવીગૂપાવી હોય, કે ધૂપથી સુવાસિત કરી હોય, તેવી જગામાં સાધુએ મળમૂત્રને ત્યાગ ન કર. [૫] જે જગામાંથી ભિક્ષ માટે ગૃહસ્થ કે તેના પુત્ર વગેરે કંદ, મૂળ, હરિયાળી વગેરેને આઘાપાછાં ખસેડે, તેવી જગામાં ભિક્ષએ મળમૂત્રનો ત્યાગ ન કરવો. [૬] ભિક્ષએ થાંભલા, પાટ, માંચા. માળ, અટારી કે અગાસી જેવી જગાઓમાં મળમૂત્રને ત્યાગ ન કર. [૭] ૧. મૂળમાં પાથપું છા શબ્દ છે. પાચપુંછણને અર્થ સામાન્ય રીતે રજોગાણું જ લેવાય છે. અહીં ટીકાકાર જણાવે છે, સ્વાધ્યાય કરવા બેઠા પછી અચાનક પ્રબળ શંકા થઈ આવે, તો વાસણમાં મળમૂત્ર કરવાં; પહેલેથી જ જાતે જવાય તેમ હોય, તે નિજીવ જગાએ જઈ મળમત્ર કરવાં. જો કે છેવટના ફકરામાં તે હમેશાં જાણે પાત્રમાં જ પ્રથમ ઝાડાપેસાબ કરી, બહાર ફેંકવા જવું એવું વિધાન છે, એમ લાગે છે. , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194