Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 183
________________ મહાવીરસ્વામીને આચારધર્મ સુધી પોતાની ઉમર હજ મૃત્યુથી ઘેરાઈ નથી, તથા શ્રોતાદિ ઈદ્રિયનું બળ તેમ જ પ્રજ્ઞા સ્મૃતિ મેધા વગેરે કાયમ છે, ત્યાં સુધી, અવસર ઓળખી, શાણુ પુરુષે પિતાનું કલ્યાણ સાધી લેવું જોઈએ. _ विमुत्ता हु ते जणा, जे जणा पारगामिणो । लोभ अलोभेण दुगुञ्छमाणे लद्धे कामे नो'भिगाहइ । (२ : ७४) જેઓ કામગુણોને ઓળંગી જાય છે, તેઓ ખરેખર મુક્ત છે. અકામથી કામને દૂર કરતા તેઓ, પ્રાપ્ત થયેલા કામગુણેમાં પણ ખૂંચતા નથી. सययं मूढे धम्म नाभिजाणइ । उयाहु वीरे : अप्पमाओ महामोहे! अलं कुसलस्स पमाएणं सन्तिमरणं संपेहाए, भेउरधम्म સંપે (૨: ૮૪) કામોમાં સતત મૂઢ રહે તે માણસ ધર્મને ઓળખી શકતે નથી. વિર ભગવાને કહ્યું છે કે, તે મહા મેહમાં બિલકુલ પ્રમાદ ન કરો. શાંતિના સ્વરૂપને અને મરણને વિચાર કરીને, તથા શરીરને નાશવંત જાણુને, કુશળ પુરુષ કેમ પ્રમાદ કરે ? सव्वे पाणा पियाउया, सुहसाया, दुक्खपडिकूला, अप्पियवहा, पियजीविणो, जीविउकामा, सव्वेसिं जीवियं पियं । सरण विप्पमाएणं पुढो वयं पकुव्वइ, सिमे पाणा पव्वहिया, पडिलेहाए नो निकरणाए, एस परिन्ना पवुच्चइ, कम्मोवसन्ती । से तं संबुज्झमाणे आयाणीयं, समुट्ठाय तम्हा पावकम्मं नेव कुज्जा न कारवेज्जा। (૨ : ૮૦, ૧૬-૭) . બધા પ્રાણોને આયુષ્ય અને સુખ પ્રિય છે. તથા દુ:ખ અને વધ અપ્રિય તથા પ્રતિકૂળ છે. તેઓ જીવિતની કામનાવાળા અને જીવિતને પ્રિય માનનારા છે. બધાને જીવિત પ્રિય છે. પ્રમાદને લીધે પ્રાણેને અત્યાર સુધી જે વ્યથા આપી છે, તેને બરાબર સમજીને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194