Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સુભાષિતા
१७९
जमिणं अन्नमन्न - विइगिच्छाए पडिलेहाए न करेइ पाव कम्मं किं तत्थ, मुणी कारणं सिया ? समयं तत्थु वेहाए अप्पाणं विप्पसायए । (३ : ११५ )
એકબીજાની શરમથી કે ભયથી પાપકર્મ ન કરનાર શું મુનિ કહેવાય ? ખરા મુનિ તેા સમતાને બરાબર સમજીને, પેાતાના આત્માને નિર્મળ કરનારા હોય છે.
अणगारे उज्जुकडे, नियागपडिवन्न, अमायं कुव्वमाणे वियाहिए | जाए सद्धाए निक्खन्तो, तमेव अणुपालिया; वियहित्तु विसोत्तियं पणया वीरा महावीहि । (१ : १८-२० )
જે સરળ હોય, મુમુક્ષુ હોય, અને અદંભી હોય, તે જ સાચા અનગાર છે. જે શ્રદ્ઘાથી માણુસ ગૃહત્યાગ કરે, તે જ શ્રદ્ધાને, શંકાએ અને આસક્તિ છેડી, હંમેશાં ટકાવી રાખવી જોઈ એ. વીર પુરુષ એ મહામાર્ગે જ ચાલેલા છે.
उहमाणे कुसलेहिं संवसे,
अकंत दुक्खी तस्थावरा दुही ।
अलूंसए सव्वसहे महामुनी,
तहा हि से सुसमणे समाहिए || ( अ० १६) સુખદુઃખમાં સમભાવ રાખી, જ્ઞાની પુરુષાના સંગમાં રહેવું, અને અનેક પ્રકારનાં દુઃખથી દુ:ખી એવાં સ્થાવરજંગમ પ્રાણીઓને પેાતાની કોઈ પણ ક્રિયાથી પરિતાપ ન આપવા. આમ કરનારા, તથા પૃથ્વીની પેઠે બધું સહી લેનારા મહામુનિ ઉત્તમ શ્રમણુ કહેવાય છે. विउ नए घम्मपयं अणुत्तरं,
विणीयतहस्स मुणिस्स झाओ ।
समाहियस्सऽसिहा व तेयसा,
Jain Education International
तवो य पन्ना य जसो य वड्ढइ || (अ० १६)
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194