Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
૧૭
આદ્રીઆણાપુર મંડ@ા', 'ડણા પાપના પૂરા છ,
જે ભવિયણુ સેવા કરે, સુખ પામે તે ભરપૂરા જી. ૨
-
દીઠે અતિ આણુ છુ, ગગને જીસ્યા રવિચંઢા જી. ૩ પ્રણમું જોડી હાથ છ, છે, માગુ મુક્તિના સાથ જી. ૪ શ્રાવક અતિ ઉદ્યમ કરી, કીધા જિન પ્રાસાદે જી, કાઢ્યું પાપ ઠેલી કરી, પુણ્યે જગ જસાદા જી. ૫
ફલશ.
સૂરત માહન વેલડી, સિંહાસન સાહે સદા, પ્રતિ મંગલ દીએ સદા, ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી,
શ્રી વીર પાટપરંપરાગત, શ્રી આણુવિમલસૂરીશ્વરુ, શ્રી વિજયદાનસૂરિ તસ પાટે, શ્રી હીરવિજયસૂરિ ગણુધરું; શ્રી વિજયસેનસૂરિ તસ પાટે, શ્રી વિજયદેવસૂરિ હિતકરુ, કલ્યાણુવિજય ઉવજ્ઝાય પડિત, શ્રી શુભવિજય શિષ્ય જય કરુ. ૧
સુર
શ્રી મહાવીરસ્વામીના સત્તાવીશ ભવની ટૂંક હકીકત,
ભવ ૧ લા-પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં નયસાર નામે ગામેતી, ભવ ૨ જોસૌધમ દેવલાકમાં દેવ, સમતિ પ્રાપ્તિ. ભવ ૩ જો–ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિ ત્રિૠડીપણાની
શરૂઆત.
ભવ ૪ થા-પાંચમા દેવલાકમાં દેવ.
ભવ
૫ મેાકેાલાક નગરમાં કૌશિક બ્રાહ્મણ ત્રિદડી.
૧ મૂળનાયક પ્રભુનું નામ લખ્યું નથી પરંતુ મહાવીરસ્વામી સભવે છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88