Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
ઢાળ શરુ સવિ દશ દિશે ગયા, તેણે આવી કહ્યું મુનિ કિહાં ગયા?
ષિરાયા ઉપર મૂરખ કેપિયા એક ચરણ ઉપર રાંધી ખીર, તેણે ઉપસર્ગે ન ચળ્યા ધીર, મહાવીર શ્રવણે ખીલા ઠેકીઆ એ.
ઠેકીયા ખીલા દુઃખે પીત્યા, કે ન લહે તેમ કરી ગયા જિનરાજને મન શત્રુ મિત્ર સરખા, મેરુ પરે ધ્યાને રહ્યા. ઉનહી વરસે મેઘ બારે, વીજળી ઝબુકે ઘણી; બેહુ ચરણ ઉપર ડાભ ઊગ્ય, ઈમ કહે ત્રિભુવનધણી.
૪
એક દિન ધ્યાન પૂરું કરી, પ્રભુ નયરીએ પહેતા ગોચરી, તિહાં વૈઘે શ્રવણે ખીલા જાણીઆ એ; પારણું કરી કાઉસગે રહ્યા, તિહાં વૈદ્ય સંચ ભેલા કીઆ, બાંધીયા વૃક્ષે દોર ખીલા તાણઆ એ.
| ગુટક તાણી કાઢ્યા દોર ખીલા, વીર વેદના થઈ ઘણી; આક્રંદ કરતાં ગિરિ થયો શતખંડ, જુઓ ગતિ કર્મહતણી. બાંધે રે જીવડે કર્મ હસતાં, રોવતાં છૂટે નહીં, ધન્ય ધન્ય મુનિવર રહે સમચિત્ત, કર્મ એમ તૂટે સહી. ૬
ઢાળ નવમી જુઓ જુઓ કમે શું કીધું રે, અન્ન વર્ષ ઋષભે ન લીધું રે; કર્મવશ મ કરે કે ખેદ રે, મલ્લિનાથ પામ્યા સ્ત્રીવેદ રે. ૧
૧. આ ગાથામાં કહેલી ખીર રાંધ્યાની, વરસાદ વરસ્યાની તેમજ ડાભ ઊગ્યાની વાત કેાઈ ચરિત્રમાં જણાતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88