________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. શરૂઆતમાં વર્તમાન સોગ રહિત નકારના સ્થાને કાર વિકલ્પ કરવાથી થઈ જાય છે. એટલે શ્રી હેમચન્દ્રાચાર્યના મતે ઉક્ત બંને પદે શુદ્ધ છે. પરંતુ શ્રીનવકાર મંત્રમાં “નમો’ પદનું જ ઉચ્ચારણ કરવું જોઈએ પણ “નમો’ પદનું નહીં, કારણ કે શરૂઆતમાં રહેલા “નમો’ પદમાં અણિમા સિદ્ધિ સમાએલી છે, જેને સમાવેશ “નમો પદમાં થઈ શકતું નથી.
પ્રશ્ન–મોપદમાં અણિમા સિદ્ધિ કેવી રીતે સમાએલી છે?
ઉત્તર–મોપદમાં જે અણિમા સિદ્ધિ સમાયેલી છે તેના કારણે આ પ્રમાણે છે –
મો’ એ પદ સંસ્કૃતના “નમ:' શબ્દથી બને છે અને “નમ:' શબ્દ “મ' ધાતુને ૩યુર્ પ્રત્યય લગાડવાથી બને છે, ઉક્ત ધાતુને નમવું એ અર્થ થાય છે, તથા નમવું અથવા નમ્રતા એ મને વૃત્તિને ધર્મ છે, કે જે તમને વૃત્તિ) આ લોકમાં સર્વથી સૂમ માનવામાં આવે છે, તેથી જ મો’ પદના ધ્યાનથી અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
સંસ્કૃતના “મન પદના જે આદિ તથા અતના અક્ષર ને વિપર્યય (પરિવર્તન) કરવામાં આવે તે પણ “મો પદ થઈ જાય છે. (કારણકે પ્રાકૃતમાં અક્ષરોનું પરિ. વર્તન થએલું પણ જણાઈ આવે છે જેમકે કરેપૂ=બેહ, વારાણસી વારણી, વાઢાન= કાઢો, સવાર-ઢવપુરમ્ , મહાર-મહટ્ટ, હૃ:=gો, ઈત્યાદિ, તથા મને
ગતિનું અતિ સૂક્ષ્મપણું હોવાને લીધે “નમો’ પદના દયાનથી અણિમા સિદ્ધિની - પ્રાપ્તિ થાય છે.
૩ળમાં શબ્દ હજુ શબ્દ ના ભાવ અર્થમાં રૂમનું પ્રત્યય લાગવાથી બને છે, આ અણિમા શબ્દથી જ પ્રાકૃત શૈલીથી “નમો શબ્દ બને છે (કારણકે પ્રાકૃતમાં સ્વર, સન્ધિ, લિંગ, ધાત્વાર્થ ઈત્યાદિ સર્વેના વદરમ્” આ અધિકાર સૂત્રના પ્રયોગ અનુસાર વ્યત્યય આદિ બને છે), તે આ પ્રમાણે–પ્રક્રિયા દશામાં ‘૩જુ દૃHT’ આ સ્થિતિ છે, હવે અણુ શબ્દને કાર માની આગળ ગયે અને ગુણ થઈને “ગો” બની ગયે, શરૂઆતને વકાર નકારની આગળ ગયો અને કાર સંપૂર્ણ થયે, તેથી Tો એવું પદ બન્યું, ઈકારને લેપ કરવાથી “નમો’ પદ બની ગયું, “મો પદના ધ્યાનથી અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
આદિ કારને લેપ કરવાથી તથા ત્રરા સ્વરા એ સૂત્રથી રૂકારના સ્થાનમાં સકાર તથા અકારના સ્થાનમાં કારને આદેશ કરવાથી પ્રાકૃતમાં કાળિમાં શબ્દથી