________________
૦૨
મહામાભાવિક નવસ્મરણ. ચંદન લગાવીને ચંદન સુકાઈ ગયા બાદ ૧૦૮ વાર આ મન્ચને જાપ કરીને ભૂમિ શય્યા પર સૂઈ જાય તે સ્વપ્નમાં શુભાશુભ માલુમ પડે છે.
પ્રશ્નોત્તર દર્શક મન્ન ५२ ॐ णमो' भगवइ सुअदेवयाए सवसुअमायाए बारसंग पवयण जणणीए सरस्सईए सब वायणि सुयवउ अवतर अवतर देवी मम शरीरं पविस पुच्छं तस्स भविस्स जणमयहरिए अरिहंत सिरि सिरिए स्वाहा ॥
આ મન્ચને પ્રથમ સાધ્ય કર્યા પછી કોઈપણ જાતનું ભવિષ્ય જાણવા માટે ૧૦૮ વાર જાપ કરીને પવિત્ર પણે રાત્રે ભૂમિશય્યા પર સુઈ જવાથી ધારેલા પ્રશ્નને જવાબ સ્વપ્નમાં મળે છે. આ મન્નની શરૂઆતમાં ૩૪ મો અરિહન્તા, ૩૪ મો. सिद्धाण, ॐ णमो आयरियाण, ॐ णमो उवज्झायाणं, ॐ णमो लोए सव्वसाहूणं मे पांच પદ વધારીને ૧૦૮ વાર કાગળ પર લખીને રેગીના હાથમાં તે લખેલે કાગળ આપવાથી રેગીના સર્વ રોગ નાશ પામે છે.
રક્ષા માત્ર - ૫૩ ૩૪ મો દિંતા, ૐ નો સિદ્ધાળ, નમો ભાાિ , ૩% નો ઉaज्झायाणं, ॐ णमो लोए सव्वसाहूणं, एसो पंच णमोकारो, सव्वपावप्पणासणो, मंगलाणं च सब्वेसिं, पढमं हवइ मंगलं, ॐ ह्रीं हूँ' फट् स्वाहा ॥ આ રક્ષા મગ્ન છે, તેનું નિત્ય સ્મરણ કરવાથી સર્વ કાર્યોમાં રક્ષા થાય છે.
| સર્વ સિદ્ધિદાયક મન્ચ ५४ ॐ ह्रीं णमो अरहन्ता] सिद्धाण सूरीणं उवज्झायाणं साहूणं मम ऋद्धिं દ્રિ'* સીતિ ગુરુ ગુરુ ચીદા છે
આ મહામન્ત્રને દરરોજ પવિત્રપણે સવાર, બપોર અને સાંજે દરેક વખતે બત્રીશ વાર મરણ–જાપ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે અને લક્ષ્મીને લાભ થાય છે. ૨૧ દિવસ સવાર, બપોર અને સાંજે ત્રણ વખત
૧ “શ્રી નવકારમાં નમો પાઠ છે. ૨ “શ્રી નવકારમાં સદર વાવળિ પાઠ છે. ૩ શ્રી જનબાલ”માં સવળવળે પાઠ છે અને “શ્રી નવકારમાં મુવાડ પાઠ છે. ૪ “શ્રી જિનબાલ'માં કાવતરની પહેલાં 8 પાઠ છે. ૫ શ્રી જૈનબાલ'માં પુછું એવો પાઠ છે. ૬. “શ્રી નવકાર”માં gવરસ પાઠ છે અને “શ્રી જનબાલ'માં વિસર્વ પાઠ છે. ૭ “શ્રીનવકારમાં સિરિ પાઠ નથી. ૮ “શ્રીનવકાર” નમો ના બદલે પાંચે પદો માં નો પાઠ છે. ૯ શ્રી જૈન બાલ૦” મરદંતાળ પાઠ છે. ૧૦ શ્રીનવકાર માં ના પાઠ છે; ૧૧ શ્રી નવકાર' માં હૈ પાઠ છે. ૧૨ “શ્રીનવકારવ” માં તથા જૈનબાલ' હીં પાઠ નથી. ૧૩ “શ્રી નવકાર”માં મરિન્તાળ પાઠ છે. ૧૪ “શ્રીજનબાલ' બાવરિયા પાઠ છે. ૧૫ શ્રીનવકાર' બદ્ધિ વૃદ્ધિ પાઠ છે.