________________
***
મહામાભાવિક નવસ્મરણ
કાવ્ય ૩૩
ઋધિ— ી બન્નેં નમો સવ્વોદિપત્તાળું ।
મન્ત્ર—ૐ હ્રીં શ્રીં કહીં દ્ધ થાિિદ્ધ પામયોગીથાય નમો નમઃ સ્વાહા ।
યંત્ર—મધ્યમાં ષટ્કાણાકૃતિ કરીને, ષટ્કોણાકૃતિની મધ્યમાં ઝ્કાર લખીને, છ ખાનામાં સ્ટ્રોકાર લખીને', તેના ઉપર વલય દઇને, તેના ઉપર સાળ દુકાર ફરતા લખીને, વળી તેના ઉપર વલય દઇને ઋદ્ધિ, મન્ત્ર વીંટીને, ઉપર વલય દઇને ચત્ર સંપૂણૅ કરવા. આકૃતિ માટે જુઆ ચિત્ર. ૨૩૭
વિધિઃ—આ કાવ્ય, ઋદ્ધિ અને મન્ત્રનું સ્મરણ કરીને, ગળામાં ચત્રને ધારણ કરવાથી તાવ એકાંતરા, વેલા જ્વર, તૃતીય જ્વર, ચતુર્થ વર, શીત જ્વર, ઉષ્ણુ ૧ર વગેરે દશ જાતિના તાવની પીડા શાંત થઇ જાય છે. વળી આ વિધિથી સાધના કરવી-શરીરે પવિત્ર થઇને, સફેદ વસ્ત્ર ધારણ કરી, પાણીથી ભરેલા ઘડા સ્થાપીને, પૂર્વ દિશાએ સિંહાસન ઉપર ચક્રેશ્વરીની તથા હનુમાનની બંનેની સ્થાપના કરી, પછી પહેલાં કહી ગયા છીએ તે વિધિએ પૂજાની સામગ્રી એકઠી કરી, પૂજન કરી, પચવ ના પુષ્પથી પૂજન કરી, આંખાની પાર્ટિ પર યંત્રની સ્થાપના કરી, પ્રથમની વિધિથી ૧૦૦૮ ગુગલની ટિકા પર કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રના પાઠ કરી ધૂપમાં હે।મ કરવા અથવા સફેદ માલા પર પાઠ કરી ગુટિકાના સામટા હામ કરવાથી મન્ત્ર સિદ્ધ થાય છે. સિદ્ધ થયા પછી કુમારિકાએ કાંતેલા સુતરના ૨૧ તાર લઇને, દરેક તાર પર ૨૧ વાર મન્ત્ર ભણીને તાવ વાળાના હાથે યંત્ર સહિત આંધવાથી સ જાતના તાવનેા વ્યાધિ શાંત થઈ જાય છે.
ઇતિ સ્રિશત કાવ્ય પંચાંગ વિધિ સપૂર્ણ, શ્રી હરિભદ્રસૂરિષ્કૃત તેત્રીશમા યત્રની વિધિ—
આ યંત્ર રવિવારે અથવા શુભયેાગે ભાજપત્ર પર અષ્ટગંધથી લખી, રૂપાના માદળીઆમાં નાખી, પંચામૃતથી પખાલી, પુરુષના જમણા હાથે બાંધવા, પછી કુવારીએ કાંતેલું સુતર રાગીના શરીર પ્રમાણ ભરીને, આ યંત્રમાં જે સન્ત્ર છે, તે મન્ત્રથી ૨૧ ગાંઠ દેવી, એકેક ગાંઠે ત્રણ વાર મન્ત્રનું સ્મરણ કરવું, એટલે કવાર દારા મન્ત્રીને ધૂપ દઇ, તે દોરાથી માદળીઆંને ભુત્વએ આંધવાથી સર્વ જાતના તાવ શાંત થઈ જાય છે. પછી હનુમાનને સવાશેર લાટ માંડ ઘી સહિત ચઢાવીને તેલ, સિંદૂરથી પૂજા કરવાથી સમાધિ થાય છે. આતિ માટે નુ ચિત્ર. ૨૮
૧ ૪ ૧ તથા ઘમાં ‘*કાર દશ લખવા’ એવા પા છે. રથમાં વિધિ આ પ્રમાણે છેઃ– ઉક્ત ઋદ્ધિ, મન્ત્ર વડે અવિવાહિત બાલિકાએ કાંતેલું સુતર ૨૧વાર મન્ત્રીને, તેની બનાવેલી દારી ( હાથે ) બાંધવાથી તથા ઝાડવાથી અને યત્રને પાસે રાખવાથી એકાંતરીઆ, વરી વગેરે સર્વ જાતના તાવ નાશ પામે છે.”