Book Title: Madhyakalin Gujarati Jain Sahitya
Author(s): Kantilal B Shah, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 320
________________ જિનહર્ષકૃત “વીશી' : તીર્થંકરસ્તવન – ગરબા રૂપે D ૩૦૭ તીર્થકરોની સ્તુતિ રચી શક્યા છે એવી નમ્ર પ્રાર્થના કવિએ સરસ્વતીને કરી છે. એ રીતે કવિએ મા સરસ્વતીનું પણ વિશેષ મહત્ત્વ કર્યું છે. આમપરંપરાગત રચનારીતિને ચાતરીને ચાલતી કવિ જિનહર્ષની આ ધ્યાનપાત્ર રચના છે, જે ધર્મવિષયક કૃતિ હોવા સાથે સાહિત્યકૃતિ પણ બની રહે છે. પાદટીપ ૧. જિનહર્ષ ગ્રંથાવલી, સંપા. અગરચંદ નાહટા, પૃ.૩૪થી ૫૭ ૨. વલ્લભ ભટ્ટની એક જ કૃતિની – ધનુષધારીનો ગરબોની - .સં.૧૭૯ર મળે છે. સં. ૧૭૬૧માં રચાયેલી આ વીશીમાં મહાકાળીના ગરબા'ની ઢાળ ઉધૂત થઈ છે તેથી એ ગરબાની રચના એ પૂર્વે થઈ હોવાનું નિશ્ચિત થાય છે અને એ રીતે વલ્લભ ભટ્ટનો કવનકાળ વહેલો શરૂ થયો હોવાનું સિદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355