Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust

View full book text
Previous | Next

Page 8
________________ " પ્રકાશકીય મ પરમ પૂજ્ય પરમ શાસનપ્રભાવક, કલિકાલકલ્પતરૂ, ગચ્છાધિપતિ, આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના અંતરના આશીર્વાદથી પ્રાર’ભાયેલ આ જૈનદર્શનના અભૂતપૂર્વ ગ્રન્થ, લોક પ્રકાશને ત્રીજો ભાગ ક્ષેત્રલોક (ઉત્તરાધ) પ્રકાશિત થઈ રહ્યો છે, તે માટે અમે ખૂબ આનંદિત છીએ. પરમ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજા [પૂજ્યશ્રીનું છત્રન ચરિત્ર પ્રથમ ભાગમાં આપેલ છે.] એ રચેલ આ ગ્રન્થ માટે પરમપૂજ્ય ગચ્છાધિપતિશ્રી તથા તેમના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય માનતુ ગસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મળતાં, પરમ પૂજય, ગચ્છાધિપતિશ્રીના શિષ્યરત્ન, પરમ પૂજ્ય અધ્યાત્મયાગી પન્યાસપ્રવર શ્રી ભદ્ર ંકરવિજયજી મહારાજ સાહેબના કૃપપાત્ર તથા તેમનાં શિષ્યરત્ન, પરમ પૂજ્ય, આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વજ્રસેનવિજયજી મહારાજે સપાદન કર્યુ અને તે ગ્રન્થ પ્રકાશિત કરવાની જરૂરત છે-એવી અમારા ટ્રસ્ટને જાણ થતાં અમેને તે લાભ મળ્યા છે. દ્રવ્યલેાક અને ક્ષેત્રલેાક સ~૨૦ સુધીનું ભાષાંતર સુશ્રાવક મેાતીચંદ આધવજી શાહે કર્યું છે જ્યારે કાળલોકનું ભાષાંતર સુશ્રાવક કુંવરજીભાઈ આણંદજી શાહે કરેલ છે. આ સ` ૨૧ થી ૨૭ રૂપ ત્રીજા ભાગનું ભાષાંતર પૂજ્ય પંન્યાસશ્રી વજ્રસેન વિજયજીએ કર્યુ” છે. અને આ ભાગનું પ્રકાશન કરવામાં સ ́પૂર્ણ આર્થિક લાભ શ્રી જૈન શ્વેતાંબરભૂર્તિપૂજક સ`ઘ શીવ તરફથી લેવાયેલ છે. જેની અમે અનુમાદના કરીએ છીએ. અમારૂ ટ્રસ્ટ ઉપકારી પૂયાની જ્ઞાનપિપાસાને જાગૃત રાખવા અને આવા ઉપયાગી પ્રકાશનમાં સહાયક થવા હરહ'મેશ તૈયાર રહે છે. તેથી પૂજય ગુરુદેવોને ફરી ફરી વિનતિ કરીએ છીએ કે—આવા ઉપકારક ગ્રન્થા, જે જીણુ થયેલ હાય કે અપ્રાપ્ય હોય, તેવા ભાષાંતર ગ્રન્થ કે નવા શેાધન કરેલા ગ્રન્થા આદિનું સંપાદન કરી જ્ઞાન ભક્તિ કરે અને તેમાં અમારૂ ટ્રસ્ટ પૂજયશ્રીઓની જ્ઞાનભક્તિમાં ભાગીદાર થાય, તેવી ભાવના ભાવીએ છીએ. આ ગ્રન્થનું ટૂંક સમયમાં પ્રકાશન કરી આપવા બદલ કાંતિદ્યાલ ડી. શાહ તથા હસમુખ સી. શાહના અમે આ તકે આભાર માનીએ છીએ. આ ગ્રન્થના અધ્યયન દ્વારા આપણે સ શાશ્વત સુખના ભેાક્તા બનીએ એ જ એકની એક શુભ ભાવના સાથે— Jain Education International શ્રી ભેડ્લાલ કનૈયાલાલ કાઢારી રીલીજીયસ ટ્રસ્ટ ચ'દનમાલા, વાલકેશ્વર-મુબઈ, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 616