Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust

View full book text
Previous | Next

Page 14
________________ ૧૩ શ્રીમદ્ વિનય વિજયજી મહારાજાએ કર્યાં છે....તે પરમ પુરૂષે પ્રાપ્ત કરેલ અગાધ જ્ઞાન રાશિને વર્ણવવા આપણી ભાસા વામણી અને કલમ કુતિ જ લાગે ! મન્તના એવા જ્ઞાનના ખજાને તેઓશ્રીએ કેવા સ`પાદિત કર્યાં હશે ? તેની ચાડી ખાતા તેઓશ્રી રચિત અનેકાનેક ગ્રંથા હાલમાં મેાજુદ છે.... બહુ સુખી પ્રતિભા ધારક પૂજ્યપાદ મહાપાધ્યાયશ્રી રચિત સાહિત્ય, શ્રી કલ્પસૂત્ર સુખાધિકાવૃત્તિ-શાંત સુધારસ-હુમલઘુ પ્રક્રિયા ઇંદુતકાવ્ય-પુણ્ય પ્રકાશ સ્તવનાદિ બહુ બહુ ગ્રંથામાં વહેંચાયું છે. પર'તુ આ બધામાં પણ તેઓશ્રીની અગ્રગણ્ય-માદરણીય રચના છે. લાકપ્રકાશ ગ્રંથ ! આ મહાકાવ્ય ગ્રંથમાં તેએ શ્રીમદ્રે પેાતાના ઘૂઘવાટ કરતા જ્ઞાનાણુ વને અને વિષય પ્રતિપાદન કૌશલ્યને આબાદ ઉતાયુ છે... દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એમ ૪ વિભાગેામાં વિભક્ત=આ ગ્રંથરત્નમાં પૂજ્યશ્રીએ કયા વિષય નથી વર્ણવ્યો એ જ પ્રશ્નાથ છે! જટીલ વિષયને પણ સરળ-સુમેધ કરીને વધુ વવાની અનેાખી કળાથી રચયિતાશ્રીએ આ ગ્રંથને ખૂબ જ હૃદયંગમ અને પરમ આદરણીય બનાવી દીધેા છે.... સાંભળવા પ્રમાણે ૭૦૦ ગ્રંથાની સાક્ષીથી ભરપૂર આ ગ્રંથની રચના કરવા દ્વારા પૂ. મહેાપાધ્યાયશ્રીએ ગ્રંથની પ્રામાણિકતા પરિપુષ્ટ કરવા સાથે ગ્રંથ ગૌરવને ઉન્નત અનાવ્યુ છે. તેા વળી એના દ્વારા તેએશ્રીની અગાધ જ્ઞાનગરમા પણ આપે।આપ પ્રગટ થઈ જાય છે.... પૂજ્યપાદ શાસન સૌભાગ્ય તિલક-તપાગચ્છાધિપતિ-સૂરિશ્ર્વં પૂજિત પરમ ગુરૂદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાએ પાલીતાણા ખાતે સપરિવાર કરેલા વિ. સં. ૨૦૪૦ વર્ષીય ઐતિહાસિક ચાતુર્માસમાં પૂજ્યપાદ્ આગમજ્ઞાન દિવાકર સ્વ, આચાય. દેવ શ્રીમદ્વિજય માનતુ ંગ સૂરીશ્વ૭ મહારાજા પણ સાથે જ વિરાજમાન હતા. તેએશ્રીની આ લાક પ્રકાશ ગ્રંથના પઠન-પાર્ડનમાં ‘ માસ્ટરી ’ગણાતી ! તેથી બહુ સંખ્ય શ્રમણ-શ્રમણી ભગવંતા તેએશ્રી પાસે લેાક પ્રકાશની વાચના લઈ રહ્યા હતાં કે જેમાં મારે પણ સમાવેશ થને હા....ગ્રંથ વાંચન કરતાં કરતાં જૈન સઘમાં આ ગ્રંથની પરમેાપકારિતા કેવી છે તે સુસ્પષ્ટ રીતે સમજાતું હતું. ત્યારે તે જ સંદર્ભ'માં પૂ. આ. ભ. શ્રી માનતુંગ સ. મ. પ્રેરણા કરી કે, આ મહાકાય ગ્રંથમાં લગભગ તમામ સર્ગાનું ગૂર્જર ભાષાંતર છે ફક્ત વચમાં ૨૧ થી ૨૭ સત્તું ભાષાંતર કયાંય ઉપલબ્ધ નથી થતુ. ત્યારે આટલી અધૂરી કડી પૂરી કરવામાં આવે તે સ ંસ્કૃત ભાષા નહી જાણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 616