Book Title: Logassasutra Swadhyay
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 129
________________ ૬૪ ૧૧, સંથારા (સંસ્તારક) પૌરુષી ૧૨. સ્થંડિલ પડિલેહના (પ્રતિલેખના) ૧ ૨. ૩ આવશ્યક ક્રિયા સામાયિક લીધા પછી અને મંગલ નિમિત્તે દેવવંદન કર્યા પછી જ વસ્તુતઃ શરૂ થાય છે. એ ક્રિયા છ આવશ્યક પૂરા થતાં સમાપ્ત થાય છે. આ વસ્તુને અનુલક્ષીને તે તે પ્રતિક્રમણમાં લોગસ્સ સૂત્રનું સ્મરણ તથા પ્રકટ ઉચ્ચારણનું નિયતપણું નીચે દર્શાવવામાં આવે છે : ૪ ૫ પ્રતિક્રમણના પ્રકાર દૈવસિક (દિવસના અંતે) (૭)—૩ આવશ્યક ક્રિયામાં લોગસ્સ સૂત્રના સ્મરણ તથા પ્રકટ ઉચ્ચારણનું નિયતપણું દર્શાવતું કોષ્ટક રાત્રિક (રાત્રિના અંતે) પાક્ષિક (પક્ષના અંતે) લો.મૂ.નું સ્મરણ કેટલી વાર ? ચાતુર્માસિક (ચાર મહિનાના અંતે) સાંવત્સરિક (સંવત્સરના અંતે) Jain Education International ૩ ૪ ૪ ૧૧. સંથારા (સંસ્તારક) પૌરુષી (રાત્રિ પૌષધ હોય તો) ૪ ૧૨. સ્થંડિલ પડિલેહના (પ્રતિલેખના) (રાત્રિ પૌષધ હોય તો) લો.ફૂ.ના પાઠનું પ્રકટ પણે ઉચ્ચારણ કેટલી વાર ? ૨ ૧ ૨ ૨ ઉચ્છ્વાસ કેટલા ? For Private & Personal Use Only ૧૦૦ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ૫૦ ૪૭૦ ૬૦૦ ૧૧૦૦ સમગ્ર ક્રિયામાં એકંદર કેટલા લો. સૂ. નું સ્મરણ ? ૪ ૨ ૧૬ ૨૪ ઉપર્યુક્ત કોઇક માત્ર છ આવશ્યકમાં આવતા કાયોત્સર્ગ સંબંધી છે, પરંતુ વર્તમાનમાં ચાલુ પ્રણાલિકા મુજબ થતી આવશ્યક ક્રિયામાં મંગલ-નિમિત્તે થતી પ્રથમ દેવવંદનની ક્રિયા તથા છ આવશ્યકની સમાપ્તિ બાદ દૈવસિક પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ તથા દુ:ખક્ષય કર્મક્ષયનિમિત્તક કાયોત્સર્ગ આદિનો પણ સમાવેશ કરવામાં આવે છે. તે વસ્તુને અનુલક્ષીને કાયોત્સર્ગની તથા પ્રકટ લોગસ્સના ઉચ્ચારણની સંખ્યા વિશેષ થાય છે. જેનું કોષ્ઠક આ પ્રમાણે છે :— ૪૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182