SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ૧૧, સંથારા (સંસ્તારક) પૌરુષી ૧૨. સ્થંડિલ પડિલેહના (પ્રતિલેખના) ૧ ૨. ૩ આવશ્યક ક્રિયા સામાયિક લીધા પછી અને મંગલ નિમિત્તે દેવવંદન કર્યા પછી જ વસ્તુતઃ શરૂ થાય છે. એ ક્રિયા છ આવશ્યક પૂરા થતાં સમાપ્ત થાય છે. આ વસ્તુને અનુલક્ષીને તે તે પ્રતિક્રમણમાં લોગસ્સ સૂત્રનું સ્મરણ તથા પ્રકટ ઉચ્ચારણનું નિયતપણું નીચે દર્શાવવામાં આવે છે : ૪ ૫ પ્રતિક્રમણના પ્રકાર દૈવસિક (દિવસના અંતે) (૭)—૩ આવશ્યક ક્રિયામાં લોગસ્સ સૂત્રના સ્મરણ તથા પ્રકટ ઉચ્ચારણનું નિયતપણું દર્શાવતું કોષ્ટક રાત્રિક (રાત્રિના અંતે) પાક્ષિક (પક્ષના અંતે) લો.મૂ.નું સ્મરણ કેટલી વાર ? ચાતુર્માસિક (ચાર મહિનાના અંતે) સાંવત્સરિક (સંવત્સરના અંતે) Jain Education International ૩ ૪ ૪ ૧૧. સંથારા (સંસ્તારક) પૌરુષી (રાત્રિ પૌષધ હોય તો) ૪ ૧૨. સ્થંડિલ પડિલેહના (પ્રતિલેખના) (રાત્રિ પૌષધ હોય તો) લો.ફૂ.ના પાઠનું પ્રકટ પણે ઉચ્ચારણ કેટલી વાર ? ૨ ૧ ૨ ૨ ઉચ્છ્વાસ કેટલા ? For Private & Personal Use Only ૧૦૦ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ૫૦ ૪૭૦ ૬૦૦ ૧૧૦૦ સમગ્ર ક્રિયામાં એકંદર કેટલા લો. સૂ. નું સ્મરણ ? ૪ ૨ ૧૬ ૨૪ ઉપર્યુક્ત કોઇક માત્ર છ આવશ્યકમાં આવતા કાયોત્સર્ગ સંબંધી છે, પરંતુ વર્તમાનમાં ચાલુ પ્રણાલિકા મુજબ થતી આવશ્યક ક્રિયામાં મંગલ-નિમિત્તે થતી પ્રથમ દેવવંદનની ક્રિયા તથા છ આવશ્યકની સમાપ્તિ બાદ દૈવસિક પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ તથા દુ:ખક્ષય કર્મક્ષયનિમિત્તક કાયોત્સર્ગ આદિનો પણ સમાવેશ કરવામાં આવે છે. તે વસ્તુને અનુલક્ષીને કાયોત્સર્ગની તથા પ્રકટ લોગસ્સના ઉચ્ચારણની સંખ્યા વિશેષ થાય છે. જેનું કોષ્ઠક આ પ્રમાણે છે :— ૪૪ www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy