________________
Gitt
hill કે
—
-
A
--
કરીર શેઠની કથા
૧૧
સુખની પ્રાપ્તિ થયા છતાં, અત્યંત સુખની ઈરછા ન કરવી. તેમ કરવાથી પ્રાપ્ત સુખ પણ ગુમાવવું પડે છે, અને બીજાના હાંસી પાત્ર થવું પડે છે.
રવીરપુમાં કેરક નામને એક શેઠ રહેતે હતે. તેને કમળા નામની પત્ની અને કરીર નામને એક પુત્ર હતો. આ પુત્ર યુવાન થયો ત્યારે એક સારા ઘરની સુંદર કન્યા સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું. પિતાનું તેના ઉપર બહુ જ હેત હતું, અને તે માટે ધનવાન હતો. કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org