________________
૫૪
- કથામંજરી તે શિષ્યને લેકેએ સમજાવીને બહુ મુશ્કેલીથી મારતો બંધ કર્યો. બરાબર નહિ સમજવાથી આમ બન્યું.
કેવળ અભ્યાસ કરવાથી કાંઈ ફળ મલતું નથી. ભણવાની સાથે ગણવાની પણ ખાસ જરૂર છે. વળી દરેક કાર્ય કરતાં પહેલાં તેનું પરિણામ શું આવશે તેનો પણ વિચાર કરવાની ખાસ જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org