Book Title: Katha Manjari Part 01
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 272
________________ ૨૬૨ કથામંજરી શિષ્ય કહ્યું કેઃ “ગુરુએ કહ્યું છે કે ઉંડા શબ્દો બેલવા, તે કુવાથી બીજું શું ઉંડું હોય?” તેઓએ ફરીથી શિષ્યને પૂછ્યું કે તારા ગુરુ ક્ષેમકુશળ છે?” ગુરુએ કહ્યું હતું કે “વક શબ્દ બોલજે.” તે વિચારીને શિવે જવાબ આપ્યું કે દાત્રમ” ફરીથી ક્ષેમકુશળ પૂછ્યું. ત્યારે ઉંચા શબ્દો બોલવાનું કહ્યું હતું તે યાદ કરીને કહ્યું કે “ડુંગર, ડુંગર” આખું કુટુંબ આવા જવાબ સાંભળીને આશ્ચર્ય પામ્યું. તેઓએ વિચાર્યું કે “ખરેખર! તે તાપસ દાતરડું લઈને ઘાસ કાપવા ડુંગર ઉપર ગયા હશે, તે થેલેથી અલન થવાથી નીચે ઉંડા કુવામાં પડીને મરણ પામ્યા જણાય છે, તેથી જ આ શિખ્ય કાંઈ બોલતો નથી.” - આવો વિચાર કરીને તેઓ મોટા સ્વરે તેને પૂછવા લાગ્યા કેઃ “તારા ગુરુ કુશળ છે કે નહિ?” ઉત્તરમાં શિષ્ય પહેલા કહ્યા તેટલા અક્ષરો જ બોલતો હતો. તેથી તપસ્વીનું મરણ થયું છે તે નિશ્ચય કરીને “હા! હા! રાવલપત્ની રાંડી! રેડી!” તેમ કહેતાં મોટા અવાજે તેઓ રૂદન કરવા લાગ્યા. શિષ્ય પણ સાથે રહેવા લાગ્યું. આ પ્રમાણે ઘણું દિવસે ગયા ત્યારે શેક મૂકાવીને તેઓએ શિષ્યને પાછો મેક. તે ગુરુના મઠે આવીને મુક્તકઠે રેવા લાગે. ગુરુએ પૂછયું કેઃ “અરે શિષ્ય! તું શા માટે રૂદન કરે છે?” શિવે કહ્યું કે “રાવલપત્ની રાંડી તેવું મેં સાંભળ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276