Book Title: Katha Manjari Part 01
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 268
________________ ચાર મિત્રની કથા ७४ યવાળા મપુર નગરમાં રાજાના પુત્ર, મંત્રીના પુત્ર, પુરાહિતને પુત્ર અને શેઠના પુત્ર, એ ચારે જણા સમાન મિત્રા હતા. તે એક ખીજાના સુખે સુખી, દુઃખે દુઃખી, આખા દિવસ સાથે રહેનારા હતા. તે ચારે મિત્રે એક વખત દેશાંતરમાં કૌતુક જોવા માટે માતા પિતાની રજા લીધા વગર ચાલી નીકળ્યા. ઘણા માર્ગ ઓળંગ્યા પછી સાંજના જંગલમાં એક ઝાડ નીચે તે રાતવાસે રહ્યા. ‘એક એક પહેાર ચારે જણાએ વારાફરતી જાગવું' તેવે તેઓએ આપસમાં નિર્ણય કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276