________________
ચાર મિત્રની કથા
७४
યવાળા
મપુર નગરમાં રાજાના પુત્ર, મંત્રીના પુત્ર, પુરાહિતને પુત્ર અને શેઠના પુત્ર, એ ચારે જણા સમાન મિત્રા હતા. તે એક ખીજાના સુખે સુખી, દુઃખે દુઃખી, આખા દિવસ સાથે રહેનારા હતા. તે ચારે મિત્રે એક વખત દેશાંતરમાં કૌતુક જોવા માટે માતા પિતાની રજા લીધા વગર ચાલી નીકળ્યા. ઘણા માર્ગ ઓળંગ્યા પછી સાંજના જંગલમાં એક ઝાડ નીચે તે રાતવાસે રહ્યા. ‘એક એક પહેાર ચારે જણાએ વારાફરતી જાગવું' તેવે તેઓએ આપસમાં નિર્ણય કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org