________________
તાપસની કથા
૨૫૭
ગુરુએ તે સાંભળીને કહ્યું કે: હવે હું સમજ્યેા. હું હવે કાગડા ખાઈશ નહિ.” તેમ કહીને તે કલેવર ફેંકી દીધું.
અજ્ઞાન છતાં વિરૂદ્ધ આચરણ કરનાર સાથે પ્રસંગ આવે ત્યારે, તેના ધ્યાનમાં આવે તેવી યુક્તિએથી તેને સમજાવી શુદ્ધ આચારવાળા કરવા. યુક્તિપૂર્વક સમજાવવાથી કોઇ પણ માણુસ સત્ય વસ્તુને સ્વીકાર કરે છે.
Jain Education International
C%
For Private & Personal Use Only
www.jainelibrary.org