Book Title: Karmgranth 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 118
________________ ૧૧૧ પ્ર. ૪૧૪. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૫ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - - મોહનીય ગોત્ર - નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. ૪૧૫. પાંચમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં : પાંચમા ગુણસ્થાનકે બંધમાં ૬૬ પ્રકૃતિઓ હોય છે. દર્શનાવરણીય - ૫ ૧૯ ૧ ૬ 0 ૫= ૬૬ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ 1 ૫ ૧૫ ૧ - પ્ર. ૪૧૬. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં ઃ છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય - આયુષ્ય અંતરાય ૫ Jain Education International ૧૧ ૧ આયુષ્ય અંતરાય ૫ ૯ ૧ ૭ ૫ = ૭૫ આયુષ્ય અંતરાય વેદનીય નામ • વેદનીય નામ ૦ ૫ = ૬૨ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૧૭. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય ? - - વેદનીય નામ ઉ : સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય આયુષ્ય ગોત્ર અંતરાય For Private & Personal Use Only પ્રશ્નોત્તરી વેદનીય નામ ર ૩૭ ૨ ૩૨ ૨ ૩૨ ૫ - ૧૮ પ્ર. ૪૧૮. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય ? કઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના બીજા થી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. ૧ ૩૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160