Book Title: Karmgranth 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 134
________________ પ્રશ્નોત્તરી પ્ર. ૪૮૬. પાંચમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ : પાંચમા ગુણસ્થાનકે બંધમાં ૬૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૫ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૬૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૮૭. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉઃ છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર અંતરાય - ૫ = ૬૩ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૮૮. સાતમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉઃ સાતમા ગુણસ્થાનકે બંઘમાં ૫૮ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર અંતરાય - ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, રસ-૧૦ = ૩૧ શુક્લ લેગ્યામાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૪૮૯. શુકલ લેગ્યામાં કેટલા ગુણસ્થાનકો હોય છે? ક્યા ક્યા? ઉઃ શુકલ લેયામાં ૧ થી ૧૩ ગુણસ્થાનકો હોય છે. પ્ર. ૪૯૦. ઓધે શુક્લ લેગ્યામાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ઓધે શુક્લ લેગ્યામાં ૧૦૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - ૫૩ ગોત્ર - ર અંતરાય - ૫ = ૧૦૪ નામ-પ૩ : પિંડપ્રકૃતિ-૩૧, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૬ = ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160