Book Title: Karmgranth 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 140
________________ ૧૩૩ જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - - - જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. પ૧૨. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય આયુષ્ય અંતરાય - - - ૫ ૧૯ ૧ - ૬ ૧ ૫ = ૬૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૫૧૩. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ મોહનીય ૧ ગોત્ર ૫ = ૬૩ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૫૧૪. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ૫ ૧૫ ૧ ૫ Jain Education International ૧૧ ૧ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય ૫ ૯ ૧ આયુષ્ય અંતરાય ૫ ૯ ૧ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય - - 3 આયુષ્ય અંતરાય G ૨ ૫ = ૭૭ ઉ : સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય વેદનીય નામ મોહનીય ગોત્ર - - વેદનીય નામ .. - ૫ = વેદનીય નામ ૫૮ For Private & Personal Use Only વેદનીય નામ - પ્ર. ૫૧૫. આઠમા ગુણસ્થાનકના બીજા થી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ૪ O ૫ = ૫૬ ઉ : આઠમા ગુણસ્થાનકના બીજા થી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય વેદનીય નામ પ્રશ્નોત્તરી ૨ ૩૭ - ૨ ૩૨ ર ૩૨ - ૧ ૩૧ ૧ ૩૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160