Book Title: Karmgranth 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 156
________________ પ્રશ્નોત્તરી ૧૪૯ ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસશી, આહારી તથા અણાહારી એમ ૪૫ થાય છે. પ્ર. ૫૮૮. બાસઠે બાસઠ માર્ગણામાં બંધાય એવી કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : બાસઠે બાસઠ માર્ગણામાં બંધાય એવી ૧ પ્રકૃતિ હોય છે. વેદનીય-૧ : શાતાવેદનીય પ્ર. ૫૮૯. ઓગણસાઠ માર્ગણાવાળા જીવો બાંધી શકે એવી કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં : ઓગણસાઠ માર્ગણાવાળા જીવો બાંધી શકે એવી ૧૬ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, નામ-૧, ગોત્ર-૧, અંતરાય- ૫ = ૧૬ નામ-૧ : યશનામકર્મ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર પ્ર. ૫૯૦. અઠ્ઠાવન માર્ગણાવાળા જીવો બાંધી શકે એવી કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : અઠ્ઠાવન માર્ગણાવાળા જીવો બાંધી શકે એવી ૪૦ પ્રકૃતિઓ હોય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા વેદનીય-૧ : અશાતાવેદનીય મોહનીય-૧૧ : સંજવલન-૪ કષાય, હાસ્ય ષટ્ક અને પુરૂષવેદ નામ-૨૬ : પિંડપ્રકૃતિ-૯, પ્રત્યેક-૫, ત્રસ-૯, સ્થાવર-૩ = ૨૬ પિંડપ્રકૃતિ-૯ : પંચેન્દ્રિયજાતિ, તૈજસ શરીર, કાર્પણ શરીર, ૧લું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, નિર્માણ અને ઉપગાત ઞસ-૯ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ સુસ્વર, અને આદેય સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ પ્ર. ૫૯૧. ચોપન માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે ? કઈ કઈ ? ઉ : ચોપન માર્ગણાવાળા જીવો ૪ પ્રકૃતિઓ બાંધે છે. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160