Book Title: Karmgranth 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 138
________________ ૧૩૧ પ્રશ્નોત્તરી પ્ર. ૫૦૩. નવમા ગુણસ્થાનકના એકથી પાંચ ભાગે કેટલી કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ : નવમા ગુણસ્થાનકના ૧ લા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૨ જા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૩ જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪ થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૫ મા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. પ્ર. ૫૦૪. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - - ૧ ૦ ૧ આયુષ્ય અંતરાય ૪ ૫ - ૧૭ પ્ર. ૫૦૫. અગ્યાર-બાર-તેરમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? હું : અગ્યાર-બાર-તેરમા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતાવેદનીય Jain Education International વેદનીય નામ સવ્વ-ગુણ ભવ્વ સન્નિસુ, ઓહુ અભવ્વા અસન્નિ મિચ્છિસમાં સાસણ અસન્નિ સાશિવ, કમ્મણ ભંગો અણાહારે ॥ ૨૪ || ૧ ૧ ભાવાર્થ : ભવ્ય તથા સન્ની માર્ગણામાં ૧ થી ૧૪ ગુણસ્થાનક હોય, અભવ્યોને પહેલુ, અસન્ની માર્ગણામાં૧-૨, અને અણાહારી માર્ગણામાં કાર્પણ કાયયોગની જેમ બંધ હોય, આ દરેક માર્ગણાના ગુણસ્થાનકોમાં ઓઘ મુજબ બંધ જાણવો || ૨૪ ॥ ભવ્ય માર્ગણામાં તથા સન્ની માર્ગણામાં બંધ- સ્વામિત્વનું વર્ણન પ્ર. ૫૦૬. ભવ્ય માર્ગણામાં તથા સન્ની માર્ગણામાં કેટલા ગુણસ્થાનકો હોય છે ? ઉ : ભવ્ય માર્ગણામાં તથા સન્ની માર્ગણામાં ચૌદ ગુણસ્થાનકો હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160